• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, August 11, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બેંકો આ ગ્રાહકોને ધક્કા ન ખવડાવે : RBI કડક થઈ રહી છે…

મૃત ગ્રાહકના એકાઉન્ટ, લોકરના દાવા 15 દિવસમાં પૂર્ણ ન થાય તો દંડ : દરખાસ્ત

My Samachar by My Samachar
August 11, 2025
in રાજકારણ
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

બેંકોમાં ખાસ કરીને સરકારી અને સહકારી બેંકોમાં અસંખ્ય ગ્રાહકોને જુદા જુદા પ્રકારના કામોમાં વિલંબને કારણે ઘણી હાડમારીઓ વેઠવી પડતી હોય છે, ખાસ કરીને કોઈ બેંક ખાતેદારના મોત બાદ વારસદારોની કઠણાઈનો કોઈ પાર રહેતો નથી, ધક્કા ખાવા પડતાં હોય છે. કેટલીક ખાનગી બેંકોમાં પણ ઘણાં ગ્રાહકોને કડવા અનુભવ થતાં હોય છે. ટૂંક સમયમાં આ બાબતમાં સુધારાઓ થશે.

રિઝર્વ બેંક દ્વારા હાલમાં એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેમાં કેટલાંક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. આ દરખાસ્ત કહે છે: મૃત્યુ પામેલા બેંક ખાતેદારોના કેસમાં વારસદારો દ્વારા બેંક એકાઉન્ટ તથા લોકર સંબંધિત જે દાવા દાખલ થાય છે તેના સરળ અને ઝડપી સેટલમેન્ટ માટે કેટલાંક નવા નિયમો આવશ્યક છે.

બેંક કહે છે: આ પ્રકારના દાવામાં બેંકને તમામ જરૂરી દસ્તાવેજ વારસદારો દ્વારા પૂરા પાડી દેવામાં આવે તે પછીના 15 કેલેંડર દિવસ દરમ્યાન બેંકોએ વારસદારના દાવાનું સેટલમેન્ટ પૂર્ણ કરી લેવાનું રહેશે. જો આ નિયત સમય કરતાં વિલંબ થશે તો, બેંકે તે વારસદારને વ્યાજ ચૂકવવું પડશે.

રિઝર્વ બેંક દ્વારા હાલ આ ડ્રાફ્ટ દરખાસ્ત જાહેર કરવામાં આવી છે અને 27 ઓગસ્ટ સુધીમાં લોકો આ ડ્રાફ્ટ સંબંધે સૂચનો પણ મોકલી શકશે. દરખાસ્ત કહે છે: આ પ્રકારના દાવા માટે બેંકોએ એક સ્ટાન્ડર્ડ ફોર્મ તૈયાર કરવાનું રહેશે. જે તમામ બેંક શાખાઓ અને વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવાનું રહેશે. જેમાં જરૂરી દસ્તાવેજોની યાદી હશે અને દાવાની પતાવટ કેમ કરવી તેના સ્ટેપ દર્શાવવાના રહેશે.

જો બેંક પોતાની ભૂલને કારણે આ દાવાની પતાવટમાં વિલંબ કરશે તો, બેંકે ગ્રાહકને વળતર તરીકે પ્રવર્તમાન બેંક વ્યાજ ઉપરાંત વાર્ષિક ચાર ટકા વ્યાજ, દાવાની રકમ પર આપવાનું રહેશે એમ આ દરખાસ્તમાં જણાવાયું છે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓના કિસ્સાઓમાં વિલંબના દરેક દિવસ માટે વળતર રૂ. 5,000 રહેશે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં લોકમેળો શરૂ થાય એ પહેલાં, કડક ટેક્નિકલ તપાસણી…

જામનગરમાં લોકમેળો શરૂ થાય એ પહેલાં, કડક ટેક્નિકલ તપાસણી…

August 11, 2025

બેંકો આ ગ્રાહકોને ધક્કા ન ખવડાવે : RBI કડક થઈ રહી છે…

August 11, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®