જામનગર

જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

Mysamachar.in:જામનગર: હવા, જમીન અને પાણીનું પ્રદૂષણ સમગ્ર રાજ્યની માફક જામનગર સહિત હાલારમાં પણ બહુ મોટો અને સંવેદનશીલ મામલો હોવા છતાં...

Read more

ક્ષત્રિયોની મક્કમતા, BJPમાં મથામણ

Mysamachar.in-જામનગર: રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગેનું વિવાદીત અને અપમાનજનક નિવેદન રૂપાલા ઉપરાંત સમગ્ર પક્ષને ભારે પડી રહ્યું છે. બીજી તરફ ક્ષત્રિય...

Read more

જામનગરમાં ક્ષત્રિયોનું એલાન: બેટી બચાવવી હોય તો, પેટી છલકાવી દેજો

Mysamachar.in-જામનગર: રૂપાલાના વિવાદીત નિવેદનનો પડઘો શમવાનું નામ લેતો નથી અને આગામી લોકસભા ચૂંટણીઓમાં પણ ક્ષત્રિયોનો આ રોષ મતપેટીઓમાં પડઘાવાનો છે.અને...

Read more

નગરનાં લોહાણા સમાજનું વિસ્તૃતિકરણ થશે

Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન દ્વારા અને અનેકવિધ જ્ઞાતિ સંગઠન સમાજનાં ઉતરોતર વિકાસમાં જોડાયેલા છે,...

Read more

જામનગર:પૂરવઠા ગોદામનો એકસ-રે સતત 6 દિ’થી વિજિલન્સ ટીમ દ્વારા લેવાઈ  રહ્યો છે !!

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લાનું પૂરવઠા ગોદામ સતત 6 દિવસથી ગાંધીનગરની ટીમના સ્કેનર હેઠળ તપાસવામાં આવી રહ્યું છે. આ ગોદામની મથરાવટી વિષે...

Read more

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં 43 મી ભવ્ય રામસવારીનું આયોજન

Mysamachar.in:જામનગર: જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ - સંગઠ્ઠનો...

Read more

ક્રિષ્ના સ્કૂલના સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને ગેરમાર્ગે દોર્યા…

Mysamachar.in-જામનગર: ગુજરાત સરકારે જાહેર કરેલી રજાના દિવસમાં પણ, ચેટી ચાંદના દિવસે જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવેલું તે...

Read more

જામનગરના પૂરવઠા ગોદામમાં ગાંધીનગરની ટીમના સતત ત્રણ દિવસથી ધામા…

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લા પૂરવઠા તંત્ર સંબંધે અવારનવાર ફરિયાદો અને રજૂઆતો થતી રહે છે અને બીજી તરફ તંત્ર દ્વારા દરેક કિસ્સામાં...

Read more

રજામાં ચાલુ:ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ એક્શન લેવાશે જ…

Mysamachar.in-જામનગર: જામનગરની ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ આકરી કાર્યવાહીના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સ્કૂલમાં જાહેર રજાના દિવસે પણ નિયમભંગ કરીને...

Read more

બાળકોની આંતરિક માનસિક શક્તિ વધારવા અને પંચકોશ વિકાસ માટે યોજાશે આ સેમીનાર

Mysamachar.in-જામનગર: અત્યારે આધુનિક કાળમાં-બાળકોનાં સમ્પુર્ણ વિકાસ માટે ગુરુકુળ દેશભરમાં વર્ષો થી ગુરુકુળ વ્યવસ્થા પર કાર્ય કરે છે.આજે દિન-પ્રતિદિન બાળકો જિદ્દી-ગુસ્સાવાળા...

Read more
Page 1 of 430 1 2 430

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!