My Samachar

My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ, તાકીદ કરાઈ કે..

ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ, તાકીદ કરાઈ કે..

Mysamachar.in-ગાંધીનગર: કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ...

જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

જામનગર જીલ્લા પંચાયતમાં ચૂંટણી માટેનું બેઠક રોટેશન જાહેર…આ રીતના થયા ફેરફારો

Mysamachar.in-જામનગર: સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લા પંચાયતની તથા જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ 2026ના પ્રથમ 6 માસ દરમ્યાન ગમે...

કાનાલુસ-ઓખા ડબલ ટ્રેકની સુવિધાથી શું મળશે ફાયદાઓ..? વાંચો આ અહેવાલ

કાનાલુસ-ઓખા ડબલ ટ્રેકની સુવિધાથી શું મળશે ફાયદાઓ..? વાંચો આ અહેવાલ

Mysamachar.in-જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ જામનગર સંસદીય મત ક્ષેત્રમાં લોકોને યાત્રીઓને કેવા પ્રકારની શું જરૂરિયાત છે અને જેનાથી મોટાવર્ગને...

જામનગરની શાળા-કોલેજો અને હોસ્પિટલમાં હવે ગાય-કૂતરાં નહીં ઘૂસે..

જામનગરની શાળા-કોલેજો અને હોસ્પિટલમાં હવે ગાય-કૂતરાં નહીં ઘૂસે..

Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં રખડતાં પશુઓ અને આવારા કૂતરાંનો ત્રાસ લાખો નગરજનો અનુભવી રહ્યા છે. નગરજનોને આ ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે જામનગર...

હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

નગરમાં કચરાના વાહનો દોડાવવા સિવાયની કચરાની તમામ યોજનાઓ કમઠાણ પુરવાર

Mysamachar.in-જામનગર: જામનગરની કચરાકથા કોણ જાણે કેવા ચોઘડીયે મંડાણી છે કે, કથા ચાલ્યા જ રાખે છે, પૂરી થવાનું નામ લેતી નથી....

ગડકરી અને ભૂપેન્દ્રભાઈ આવે એ પહેલાં, ઘાતક અકસ્માતમાં 4 મોત  !

ગડકરી અને ભૂપેન્દ્રભાઈ આવે એ પહેલાં, ઘાતક અકસ્માતમાં 4 મોત  !

Mysamachar.in-સાબરકાંઠા: ગુજરાતમાં વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો. આ ઘાતક અકસ્માતમાં 4 જિંદગીઓ કાયમ માટે ઢળી પડી. આ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરવા...

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 4 માર્ચ સુધી કેટલી ટ્રેનો રહેશે રદ

રેલવે વ્યવહારને અસર: 29 નવેમ્બરથી 01 ડિસેમ્બર સુધી મુસાફરી કરનાર મુસાફરો માટે કામના છે આ સમાચાર

Mysamachar.in-રાજકોટ: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર થશે તેવું રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે, રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ...

Page 1 of 1495 1 2 1,495

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!