ગુજરાત

ખાનગી હોસ્પિટલોની મનમાની પર રોક : બધાં જ ‘ભાવ’ સ્ટાન્ડર્ડ…

Mysamachar.in-અમદાવાદ: જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં ખાનગી હોસ્પિટલોએ અત્યાર સુધી મનમાની ચલાવી રૂમભાડાંથી માંડીને ડોક્ટર ફી સુધીની બધી જ...

Read moreDetails

ACBનો સપાટો :ઉપરાઉપરી 3 ટ્રેપમાં લાંચિયાઓને ઝડપી લીધાં…

Mysamachar.in-સુરત:કચ્છ:સાબરકાંઠા: મુખ્યમંત્રીએ થોડાં સમય અગાઉ લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપી હતી કે, પકડાઈ ગયા તો ગયા કામથી. આ...

Read moreDetails

CMએ સૌ જવાબદારોને, નાણાંની સાથે ‘શિખામણ’ પણ આપી…

Mysamachar.in-અમદાવાદ: મુખ્યમંત્રીના અધ્યક્ષપદે કોઈ કાર્યક્રમ હોય કે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને અથવા જિલ્લાઓમાં પ્રભારીસચિવના અધ્યક્ષસ્થાને કોઈ બેઠક હોય કે પછી પ્રભારીમંત્રીના...

Read moreDetails

દ્વારકા આવી રહેલાં પદયાત્રી સંઘ પર વાહન ચડી ગયું ! 4 મોત !!

Mysamachar.in-મોરબી:અમરેલી: જિંદગીનો કોઈ જ ભરોસો નથી, મોત ગમે તે સમયે, કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સ્થળે માણસની જિંદગીઓને દબોચી લ્યે...

Read moreDetails

​રાજકોટ–પોરબંદર–વેરાવળ રૂટની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

Mysamachar.in-રાજકોટ: મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો...

Read moreDetails

ACBનો પૂર્વ અધિકારી ખુદ લાંચમાં ઝડપાઈ જતાં, ગાંધીનગરમાં સનસનાટી…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં લાંચ ભ્રષ્ટાચાર નથી, શિષ્ટાચાર છે, એક સિસ્ટમ છે- એવું અનેકવખત બહાર આવે છે. બીજી તરફ CM થોડાં સમય...

Read moreDetails

જેલમાં જવું પડશે : મેડિકલ સ્ટોર સંચાલકો હવે લોલંલોલ ચલાવી શકશે નહીં..

Mysamachar.in-ગાંધીનગર; જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મેડિકલ સ્ટોર વ્યવસાયમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે પણ સંબંધિત તંત્રના...

Read moreDetails

કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund ) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત...

Read moreDetails

રાજ્યમાં રૂ. 43,000 કરોડના પ્રોજેક્ટમાં વિલંબ:આ રહ્યા કારણો…

Mysamachar.in-ગાંધીનગર; તાજેતરમાં પાટનગર ખાતે ઉચ્ચકક્ષાની એક બેઠક યોજાઈ હતી, જેમાં બહાર આવેલી માહિતીઓ અનુસાર, રાજ્યમાં રૂ. 43,000 કરોડનો ખર્ચ ધરાવતાં...

Read moreDetails

વિવાદાસ્પદ લખાણો સંબંધે રૂ. 100 કરોડના માનહાનિના દાવાથી સનસનાટી..

Mysamachar.in-જામનગર: રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ થતાં હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાની સિઝન છતાં,...

Read moreDetails
Page 3 of 584 1 2 3 4 584

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!