ગુજરાત

વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું...

Read moreDetails

મિલકતના દસ્તાવેજમાં ‘રોકડા’ સંબંધે સબ રજીસ્ટ્રારોને સૂચના..

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં હવે મિલકતોના વેચાણ દસ્તાવેજો સંબંધિત સબ રજીસ્ટ્રારે અક્ષરેઅક્ષર વાંચવા પડશે અને તેમાં 'રોકડા' કેટલાં રૂપિયાની લેવડદેવડ થઈ...

Read moreDetails

આ બાંગ્લાદેશી મહિલાએ દ્વારકા-જામનગરમાં ટેસથી વસવાટ કરી લીધો !

Mysamachar.in-રાજકોટ: જામનગર પોલીસ શહેરના ચાંદીબજાર વિસ્તારમાં સોનીકામના પરપ્રાંતિય કારીગરોના કાગળો ચેક કરીને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા કસરતો કરે...

Read moreDetails

મોટી રકમની ચોરીનો મામલો:આ મામલામાં ઈન્કમટેક્સ વિભાગની એન્ટ્રી…

Mysamachar.in-અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રસપ્રદ મામલો આવ્યો છે. મોટી રકમની ચોરી અને ત્યારબાદ એ રકમ પૈકી અમુક રકમની પોલીસે...

Read moreDetails

હીરાની લેતીદેતીના વિવાદમાં ‘તોડ’ કરવો પોલીસને ભારે પડી ગયો…

Mysamachar.in-સુરત: આર્થિક વિવાદો, મિલકતના મામલાઓ અને 'તોડ' પ્રકરણોને કારણે ગુજરાત પોલીસ સતત ચર્ચાઓમાં રહે છે. આ પ્રકારના વધુ એક મામલામાં...

Read moreDetails

સ્ક્રેપ થતાં 8 વર્ષથી જૂના વાહનો માટે ‘વન ટાઈમ વેવર’-લેણુ માફી યોજના અમલી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility –RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી...

Read moreDetails

ગુજરાતના પેન્શનરોએ હવે  હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને...

Read moreDetails

કાર ચલાવવામાં નિષ્ફળ રહે છે મોટાભાગના ગુજરાતીઓ..!!

Mysamachar.in-અમદાવાદ: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં થતાં અકસ્માતો પર નજર ફેરવીએ તો જોવા મળે છે કે, કારચાલકો...

Read moreDetails

શિક્ષિકા કંટાળો દૂર કરવા તરૂણને લઈ ‘ફરવા’ જતી રહી હતી…

Mysamachar.in-સુરત: સુરતના પૂણા વિસ્તારની એક યુવા શિક્ષિકા પોતાના જ વિદ્યાર્થી એવા એક તરૂણને લઈ ભાગી ગઈ હોવાના અહેવાલો બે દિવસ...

Read moreDetails

ધાર્મિક દબાણ : સરકારે HC માં એફિડેવિટ ફાઈલ કરી કહ્યું કે…

Mysamachar.in-અમદાવાદ: ધાર્મિક દબાણો હટાવવા મામલે સુપ્રિમ કોર્ટે 2009ના સપ્ટેમ્બરમાં તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, ગુજરાત સરકારે 2024ની 19મી એપ્રિલે...

Read moreDetails
Page 2 of 554 1 2 3 554

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!