ગુજરાત

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

Mysamachar.in-બનાસકાંઠા: ગુજરાતમાં 'નકલી' રોફ જમાવવાનું ચીટરો શીખે છે કોની પાસેથી ? અથવા, ચીટરો આટલી હિંમત કોના પીઠબળથી કરી રહ્યા છે...

Read moreDetails

સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

Mysamachar.in:રાજકોટ: ગુજરાતમાં 16મી જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું. ગઈકાલે સોમવારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં 11.5 ઈંચ સુધીનો...

Read moreDetails

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

Mysamachar.in- અમદાવાદ: સોનું ભારતમાં કાયમ ચર્ચાનો વિષય રહ્યું છે. ભારતમાં સોનું 3 રીતે આવી રહ્યું છે. એક: 6 ટકા આયાત...

Read moreDetails

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

Mysamachar.in-અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત ઉપરાંત આ વિમાન જે જગ્યાએ પડ્યું હતું ત્યાં પણ અન્ય 33 લોકોના મોત...

Read moreDetails

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

Mysamachar.in-અમદાવાદ: ગુરૂવારે બારમી જૂને અમદાવાદમાં અગનગોળો બની 300 જેટલાં લોકોને ભરખી જનાર વિમાન વર્ષોથી ચર્ચાઓમાં શા માટે છે ? તેની...

Read moreDetails

અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

Mysamachar.in-અમદાવાદ: ગઈકાલે ગુરૂવારે બપોરે અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ઘટનાસ્થળની તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત...

Read moreDetails

પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું, મોતનો આંકડો મોટો થાય તેવી સંભાવનાઓ

Mysamachar.in-અમદાવાદ: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે, આ પ્લેનમાં ગુજરાતના...

Read moreDetails

મોબાઈલ: પ્રથમ વાલીઓને જાગૃત કરવામાં આવશે, પછી વિદ્યાર્થીઓને

Mysamachar.in-ગાંધીનગર: સૌ જાણે કે, લાખો કિસ્સાઓમાં મોબાઈલ હવે દૂષણ બની ગયો છે. ખાસ કરીને કાચી ઉંમરના છોકરા છોકરીઓમાં આ દૂષણ...

Read moreDetails

1 જુલાઈથી IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરવા નવી જોગવાઈઓ

Mysamachar.in- રાજકોટ: તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક ઍક્સેસ સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ...

Read moreDetails

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

Mysamachar.in-અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા.15 જૂન 2025 ના રોજ સવારે 9:30 થી 12:30 કલાક સુધી લોકરક્ષક...

Read moreDetails
Page 2 of 561 1 2 3 561

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!