• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પૂર્વ કૃષિમંત્રીના વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેવી છે કામગીરી

My Samachar by My Samachar
October 25, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
પૂર્વ કૃષિમંત્રીના વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેવી છે કામગીરી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર 

મુખ્યમંત્રીના નામ સાથે જોડાયેલ ગ્રામીણ રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નામ આપીને સરકાર નો પ્રજાને સુવિધા આપવાના ઉમદા ઉદેશ છે પરંતુ જામનગર જીલ્લામાં ધ્રોલ,જોડિયા,કાલાવડ,જામનગર તાલુકા આ યોજનાની કામગીરી સામે ફરિયાદો સાથે અનેક સવાલો પણ ઉઠ્યા છે ત્યારે જામજોધપુર અને લાલપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી રાખવામા આવી હોવાનું સામે આવ્યું છે,

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાની જામનગર જીલ્લામાં કેવી કામગીરી કરવામાં આવી છે તેના mysamachar.in માં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેને લઈને પ્રજામાંથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી બાબતે ભારોભાર અસંતોષ વ્યકત કરીને તંત્રની ટીકા કરાઈ રહી છે,

તેવામાં પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયાના મત વિસ્તાર જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરીની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં જામજોધપુરના અમરાપરથી ઊભીધાર 3 કિમીનો રોડ ગત વર્ષ મંજૂર થયા બાદ કામગીરી પૂર્ણ થયેલ છે,આ રોડના કામમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ GSB મટિરિયલ્સ જ વાપરવામાં આવ્યું નથી,તેમજ પરડવાથી ઊભીધાર રોડની કામગીરીમાં પણ આ મટિરિયલ્સ વાપરવામાં આવેલ ના હોવાનું સુત્રો જણાવે છે,

ખાસ કરીને આ મટિરિયલ્સ રોડની બન્ને સાઇડમાં તેમજ મેટલ કામ પહેલા અને માટીકામ ઉપર વાપરવાનું હોય છે,જે GSB મટિરિયલ્સ ન વાપરવાના કારણે રોડનું આયુષ્ય ઘટી જાય છે તેવું જાણકારોનું માનવું છે,

જ્યારે લાલપુર તાલુકાનાં દલતુંગીથી સેવક ભરૂડિયા રોડની કામગીરીમાં ડામર ઉખડી જતાં ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા “U” ગ્રેડ આપીને આ રોડની આવી કામગીરી ન સ્વીકારવા લાયક હોવાનું જણાવતા છતાં ઈજનેરોએ આ કામગીરી સ્વીકારીને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે,

આમ જામનગર જીલ્લામાં ધ્રોલ,જોડિયા,કાલાવડ,જામનગર તાલુકામાં રસ્તાની કામગીરીની ફરિયાદ બાદ જામજોધપુર અને લાલપુર તાલુકાનાં કુલ ચાર રસ્તાની કામગીરી અંગે ગંભીર બેદરકારી રાખવામા આવી હોય તેવું સામે આવ્યું છે ત્યારે એક પછી એક જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોના કથિત ગેરરીતિઓના ગોટાળા ખૂલી રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

May 5, 2025
જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

May 5, 2025
બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

જામનગર અને દ્વારકામાં બંને પ્રવાહમાં ધોરણ 12 નું પરિણામ ખૂબ સારૂં…

May 5, 2025
યુનિટી બ્રાસ વર્લ્ડ ખાતે આયોજિત અલૌકિક મનોરથમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ

યુનિટી બ્રાસ વર્લ્ડ ખાતે આયોજિત અલૌકિક મનોરથમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ

May 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

May 5, 2025
જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

May 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®