હાલાર - અપડેટ

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને તંત્રની આજીજી !…

Mysamachar.in-જામનગર: જામનગરના જુદાજુદા વિસ્તારોમાં નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. પ્રદૂષિત નદી નાગરિકોના આરોગ્ય અને જિંદગીઓ સામેનું મોટું જોખમ છે,...

Read moreDetails

જામનગરના કરોડો રૂપિયાના કચરાના પ્લાન્ટને કાયમી તાળું લાગી ગયું !!

Mysamachar.in-જામનગર: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક ખાનગી કંપનીએ કરોડો રૂપિયાના ખર્ચે, શહેરના કચરામાંથી વીજળી ઉત્પાદન માટેની જાહેરાત કરી હતી ત્યારે, વર્ષો...

Read moreDetails

સમૃદ્ધ ગુજરાતનો, અડધો જામનગર જિલ્લો રાહતદરનું અથવા વિનામૂલ્યે અનાજ ખાય છે  !!

Mysamachar.in-જામનગર: ગુજરાત રાજ્યની ગણના દેશના સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. અહીં ઔદ્યોગિક વિકાસ અફલાતૂન છે. ખેત ઉત્પાદનોના આંકડાઓ પણ મોટાં રહે...

Read moreDetails

જામનગરમાં વધુ એક GSTકાંડ: ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 2 રિમાંડ પર..

Mysamachar.in-જામનગર: જામનગર વધુ એક વખત કૌભાંડમાં ચમકી ગયું. એક એડવોકેટ-કમ-ટેકસ કન્સલ્ટન્ટ અને એક ઉદ્યોગપતિ એમ કુલ 2 ની ધરપકડ અને...

Read moreDetails

ડાહ્યા બિલ્ડર્સ : જામનગરમાં એક પણ બાંધકામ સાઈટ નિયમભંગ કરતી નથી…

Mysamachar.in-જામનગર: સમગ્ર રાજ્યમાં બાંધકામ સાઈટ્સ પર બિલ્ડર્સ મનમાની કરતાં હોય છે, પ્રદૂષણ અને સલામતી મામલે ઘણાં નિયમોનો ભંગ પણ કરતાં...

Read moreDetails

સંવેદનશીલતા : કોર્પોરેશન ઝૂંપડાને NOC આપે, વીજતંત્ર વીજજોડાણ આપે…

Mysamachar.in-જામનગર: દરેક ઝૂંપડુ દબાણ નથી હોતું..પ્રત્યેક ઝૂંપડુ દેશી દારૂનું સંગ્રહ કે વેચાણ કેન્દ્ર નથી હોતું..અમુક ઝૂંપડા માણસની કારમી ગરીબી-મજબૂરીનું પરિણામ...

Read moreDetails

….તો વડોદરા મનપા વાળી જામનગર મનપામાં પણ થશે.!

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી "લાવ લાવ" પ્રથા વધી ગઈ છે, ચારેબાજુથી "લાવ લાવ" નો વ્યાપ એટલો વધી ગયો...

Read moreDetails

જામનગરમાં આ બાંધકામ તોડવાની પ્રોસેસ ગેરકાયદેસર : અધિકારી ફસાયા…

Mysamachar.in-જામનગર: બુલડોઝરથી પાડતોડ હંમેશા ધ્યાન ખેંચનારી બાબત હોય છે. પરંતુ ક્યારેક બુલડોઝર ન્યાય 'મનમાની' પણ હોય શકે છે, અથવા કામગીરીઓમાં...

Read moreDetails

જામનગરમાં લિફ્ટ દુર્ઘટના : આશાસ્પદ યુવાનના મોતથી અરેરાટી..

Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં સરકારી ઈમારતો ઉપરાંત હજારો ખાનગી ઈમારતોમાં લિફ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ બધી ઈમારતોની લિફ્ટના મેન્ટેનન્સ અને...

Read moreDetails

સરકારને ઉઠાં ભણાવનાર જામનગરના 2 સહિત રાજ્યના 782 શિક્ષકો હવે મુશ્કેલીમાં…

Mysamachar.in-જામનગર: લોકોની સામાન્ય માન્યતા એવી છે કે, શાળા એટલે સરસ્વતીનું ધામ અને શિક્ષણનો વ્યવસાય એટલે પવિત્ર વ્યવસાય. આ માન્યતાને આંચકો...

Read moreDetails
Page 5 of 633 1 4 5 6 633

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!