ગુજરાત

વાવાઝોડું નહીં આવે પરંતુ ભારે પવન અને જોરદાર વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવનાઓ…

Mysamachar.in-અમદાવાદ: અરબી સમુદ્રમાં અત્યારે ચક્રવાત છે, સંભવિત વાવાઝોડાની આ સ્થિતિને હવામાન વિભાગે 'શક્તિ' નામ આપ્યું છે. જો કે કાંઠાળ વિસ્તારોથી...

Read moreDetails

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આર્થિક છેતરપિંડીઓ ઓછી…

Mysamachar.in-અમદાવાદ: આજના જમાનામાં વિશ્વાસઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. ભરોસો મોંઘો પડી રહ્યો છે, અને લોકો સાથે ખાસ કરીને વેપારીઓ સાથે...

Read moreDetails

ટ્યુશન કલાસીસો પર સકંજો કસવા સરકારે શરુ કરી તૈયારીઓ

Mysamachar.in-ગાંધીનગર: ખાનગી શાળાઓ બાદ રાજ્યભરમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર સકંજો સરકાર તૈયારીઓ કરી રહી છે,  ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકોની મનમાની...

Read moreDetails

ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે

Mysamachar.in-ગાંધીનગર: રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને...

Read moreDetails

હાલારમાં ફરી વખત મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે..!

Mysamachar.in-અમદાવાદ: જામનગર સહિતના સમગ્ર હાલારમાં વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે, ગુજરાતી વર્ષના અંતિમ માસ આસોમાં પણ અષાઢી માહોલ છે....

Read moreDetails

ડિજિટલ ઈન્ડિયા,જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ

Mysamachar.in-ગાંધીનગર: મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આગામી તા. 3 અને 4 ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ...

Read moreDetails

ભારત સરકારની ‘પ્રકાશ’ સિસ્ટમે ગુજરાતના ભણતરનું ‘અંધારૂ’ દેખાડી દીધું !!…

Mysamachar.in-અમદાવાદ: ભારત સરકાર 'પ્રકાશ' નામનું એક સર્વેક્ષણ કરે છે. આ સર્વેક્ષણ દેશભરની શાળાઓમાં કરવામાં આવે છે. વર્ષ 2024માં આવો એક...

Read moreDetails

ગોઝારા અકસ્માતમાં 3 મોત, 20 ઘાયલ : બસમાં 50થી વધુ લોકો…

Mysamachar.in-બોટાદ: સામાન્ય રીતે ધોરીમાર્ગો પર 2 પ્રકારની બાબતો વધુ જોવા મળે છે, જે ઘાતક અકસ્માત સર્જે છે. એક..ધોરીમાર્ગ પર મોટા...

Read moreDetails

દ્વારકાના શિવરાજપુર બીચના ‘નકલી’ ટેન્ડરથી કરોડોની છેતરપિંડી !!

Mysamachar.in-ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં રહેતાં એક શખ્સે પોતાના એક ગાઢ મિત્ર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીઓ કરી હોવાની વિગતો પોલીસ ફરિયાદ દ્વારા...

Read moreDetails

“સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ સાથે રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિર યોજાશે

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર આગામી 13 થી 15 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર...

Read moreDetails
Page 7 of 577 1 6 7 8 577

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!