ગુજરાત

ચેરિટી કમિશનર કચેરીઓની ‘ઓછી’ કાર્યક્ષમતા-પારદર્શિતા સરકારના ધ્યાનમાં હવે આવી..!

Mysamachar.in-ગાંધીનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની ચેરિટી કચેરીઓ (ટ્રસ્ટ નોંધણી કચેરી) સહિત સમગ્ર રાજ્યની ચેરિટી કમિશનર કચેરીઓ આખું વર્ષ શું...

Read moreDetails

સુધારણા અહેવાલ : નાગરિકને ‘દેવ’ ગણી, ‘સેવાઓ’ કરશે સરકાર..

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના વહીવટીતંત્રમાં કેવા પ્રકારના સુધારાઓ કરવામાં આવે તો નાગરિકો સુધી વધુમાં વધુ સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડી શકાય- આ...

Read moreDetails

જામનગરના કાલાવડનો મેળો : 2 અધિકારીઓ અને 1 વચેટીયો ‘અંદર’ ….

Mysamachar.in-રાજકોટ: જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લોકમેળા એક આગવી સંસ્કૃતિ છે, જેમાં લોકો મનોરંજન માણે છે, ધંધાર્થીઓ 'લૂંટ' ચલાવે છે...

Read moreDetails

કમોસમી વરસાદ: 10 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નુકશાન થયું હોવાનો સરકારનો સ્વીકાર

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગતરોજ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-2025ના છેલ્લા એક અઠવાડિયામાં...

Read moreDetails

જૂનાગઢ પરિક્રમા મેળા અવસર પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવામાં આવશે

Mysamachar.in-રાજકોટ: જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા...

Read moreDetails

લગ્નમાં પહેરવા મહિલાએ બ્લાઉઝ સિવવા આપ્યું…દરજીએ બ્લાઉઝ બગાડી નાંખ્યુ અને પછી થઈ બબાલ…

Mysamachar.in-અમદાવાદ: અમદાવાદની એક મહિલાએ પોતાના પરિવારના એક લગ્ન સમારંભમાં પહેરવા માટે એક નવું બ્લાઉઝ સિવડાવવા એક દરજીનો સંપર્ક કર્યો. પરંતુ...

Read moreDetails

ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં...

Read moreDetails

આજથી આખા રાજ્યમાં SIR શરૂ…તો, ચૂંટણીઓ ક્યારે ?…

Mysamachar.in-ગાંધીનગર: છેલ્લા ઘણાં સમયથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકીય પક્ષો, ઉમેદવારો અને કરોડો મતદારો મહાનગરપાલિકાઓ, પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓની રાહ...

Read moreDetails

રાજ્યમાં ખોરાકમાં ભેળસેળ કરતા તત્વો ચેતી જજો

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ...

Read moreDetails

વાવાઝોડું એક નહીં, બે વાવાઝોડાં : એક ટકરાશે સુરત-મુંબઈ વચ્ચે…

Mysamachar.in-અમદાવાદ: છેલ્લા કેટલાંક દિવસોથી વાવાઝોડું સમાચારોમાં છે કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત આંધ્રપ્રદેશના તટ પર વાવાઝોડાંના રૂપમાં ત્રાટકવાની શકયતાઓ...

Read moreDetails
Page 4 of 577 1 3 4 5 577

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!