• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

    જામનગરમાં NDPS ગુનાનો તહોમતદાર અન્ય કેસમાં આ રીતે છૂટી ગયો..

    કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

    કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

    ચૂંટણી વધુ નજીક : જામનગરના વધુ વિસ્તારોને ‘દૈનિક’ પાણી વિતરણ હેઠળ આવરી લેવાશે…

    બેઠક : જામનગરમાં પાણીના શુદ્ધિકરણ અંગે મહાનગરપાલિકા ચિંતિત…

    નિયમભંગ : રોગચાળો અને જગ-બોટલોમાં વેચાતું પાણી…

    નબળું પાણી : જામનગરમાં પાણીની બોટલ-જગ વેચનારાઓ પર તવાઈ શરૂ…

    જામનગરના આંગણે ‘ટેક ફેસ્ટ-2026’ એટલે શ્રેષ્ઠ ટેકનોલોજીનું આદાનપ્રદાન

    જામનગરના આંગણે ‘ટેક ફેસ્ટ-2026’ એટલે શ્રેષ્ઠ ટેકનોલોજીનું આદાનપ્રદાન

    રૂ. 1,400 કરોડનું બજેટ ધરાવતી JMCમાં ‘વિકાસ’ આડે ‘કવેરી’ના સ્પીડબ્રેકર…!!

    જામનગરમાં JMCની ‘ઓફિસર્સ 311’ app ક્યાં ખોવાઈ ગઈ ?! 

    PM સ્વનિધિ યોજનામાં જામનગર મહાનગરપાલિકાને મળ્યું રાજ્યમાં બીજાકક્ષાનું સ્થાન

    PM સ્વનિધિ યોજનામાં જામનગર મહાનગરપાલિકાને મળ્યું રાજ્યમાં બીજાકક્ષાનું સ્થાન

    રિપોર્ટ: જામનગર-દ્વારકાના ભૂગર્ભજળમાં આટલી અશુદ્ધિઓ….

    ગંભીર બાબત : જામનગરમાં ‘પિવાનું પાણી દૂષિત’  એ નવી વાત નથી !!

    કરચોરી માટે સ્વર્ગ : જામનગરની ‘છાપ’ની છેક દિલ્હી સુધી રાડ

  • લાઇફ સ્ટાઇલ
    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

    ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    શાસકપક્ષના એકસાથે 5 ધારાસભ્યોએ અધિકારીઓ પર શાબ્દિક ‘ફાયરીંગ’ કરતાં સનસનાટી..

    અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

    અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

    જ્ઞાનનો ઉદય : મહેસૂલી કાયદાઓના અમલમાં મુશ્કેલીઓ અને લાખો વિવાદો !

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    પાટનગરમાં રોગચાળો : આગ લાગે ત્યારે, કૂવો ખોદવાની પ્રથા !

    જમીનો ‘બિનખેતી’ કરવાનો ‘વહીવટ’ રૂ. 500 કરોડનો: વરૂણ

    જમીનો ‘બિનખેતી’ કરવાનો ‘વહીવટ’ રૂ. 500 કરોડનો: વરૂણ

    વડાપાઉંનો ધંધાર્થી એવો તો વ્યાજના ચક્કરમાં ફસાયો કે ફસાતો જ ગયો….

    રાજ્યમાં એકાંતરે દિવસે 1 લાંચિયો ઝડપાઈ રહ્યો છે..

    સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરના 7મી જાન્યુઆરી સાંજે 5 સુધી રિમાન્ડ…

    સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરના 7મી જાન્યુઆરી સાંજે 5 સુધી રિમાન્ડ…

    રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

    RailOne એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે આ લાભ 

  • ક્રાઈમ
    લાલપુરના સેવકભરૂડીયા ગામે ધોડીપાસાના જુગાર પર LCBનો દરોડો, દ્વારકાથી પણ ખેલેયાઓ પહોચ્યા હતા

    લાલપુરના સેવકભરૂડીયા ગામે ધોડીપાસાના જુગાર પર LCBનો દરોડો, દ્વારકાથી પણ ખેલેયાઓ પહોચ્યા હતા

    હિસાબમાં કાચા: જામનગરના એક હિસાબનીશને 31 લાખનો ચૂનો…

    અમદાવાદની એક યુવતિ સહિત 4 શખ્સોએ જામનગરની એક હોટેલમાં સેમિનાર ગોઠવી ‘ધનલાભ’ કરી લીધો..!

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગર : વૃદ્ધાની દસેક કરોડની કીમતી જમીનનો મામલો, વકીલ સહિતના શખ્સો વિરુદ્ધ FIR

    દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતી ગેંગના 3 શખ્સો ઝડપાયા

    દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતી ગેંગના 3 શખ્સો ઝડપાયા

    કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નીપજાવી સરેન્ડર થયો

    જામનગરના સચાણામાં એકની હત્યા..14 સામે ગુન્હો

    મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

    જામનગરમાં વિપક્ષના પૂર્વ નેતા સહિત 6 વિરુદ્ધ હત્યા પ્રયાસનો અપરાધ દાખલ…

    રાજકોટના ખેડૂત સાથે દ્વારકામાં 8 લાખના દાગીનાની છેતરપિંડીનો મામલો, 2 શખ્સોને દબોચી લેવાયા

    રાજકોટના ખેડૂત સાથે દ્વારકામાં 8 લાખના દાગીનાની છેતરપિંડીનો મામલો, 2 શખ્સોને દબોચી લેવાયા

    તમે ખરીદેલું સોનું શુદ્ધ છે ? કેટલું શુદ્ધ છે ? : આ ‘એપ’થી ચકાસો…

    રાજકોટથી ખેડૂત સોનું શુદ્ધ કરાવવા દ્વારકા બાવળની ઝાડીમાં ગયો !અને હવે…

    માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

    જામનગર : રાજ્યના પૂર્વ મંત્રી દ્વારા એક શખ્સ વિરુદ્ધ FIR..

  • રાજકારણ
    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    સરેરાશ લોકો તહેવારોની તૈયારીઓમાં અને રાજકીય લોકો ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત…

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

    જામનગરમાં NDPS ગુનાનો તહોમતદાર અન્ય કેસમાં આ રીતે છૂટી ગયો..

    કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

    કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

    ચૂંટણી વધુ નજીક : જામનગરના વધુ વિસ્તારોને ‘દૈનિક’ પાણી વિતરણ હેઠળ આવરી લેવાશે…

    બેઠક : જામનગરમાં પાણીના શુદ્ધિકરણ અંગે મહાનગરપાલિકા ચિંતિત…

    નિયમભંગ : રોગચાળો અને જગ-બોટલોમાં વેચાતું પાણી…

    નબળું પાણી : જામનગરમાં પાણીની બોટલ-જગ વેચનારાઓ પર તવાઈ શરૂ…

    જામનગરના આંગણે ‘ટેક ફેસ્ટ-2026’ એટલે શ્રેષ્ઠ ટેકનોલોજીનું આદાનપ્રદાન

    જામનગરના આંગણે ‘ટેક ફેસ્ટ-2026’ એટલે શ્રેષ્ઠ ટેકનોલોજીનું આદાનપ્રદાન

    રૂ. 1,400 કરોડનું બજેટ ધરાવતી JMCમાં ‘વિકાસ’ આડે ‘કવેરી’ના સ્પીડબ્રેકર…!!

    જામનગરમાં JMCની ‘ઓફિસર્સ 311’ app ક્યાં ખોવાઈ ગઈ ?! 

    PM સ્વનિધિ યોજનામાં જામનગર મહાનગરપાલિકાને મળ્યું રાજ્યમાં બીજાકક્ષાનું સ્થાન

    PM સ્વનિધિ યોજનામાં જામનગર મહાનગરપાલિકાને મળ્યું રાજ્યમાં બીજાકક્ષાનું સ્થાન

    રિપોર્ટ: જામનગર-દ્વારકાના ભૂગર્ભજળમાં આટલી અશુદ્ધિઓ….

    ગંભીર બાબત : જામનગરમાં ‘પિવાનું પાણી દૂષિત’  એ નવી વાત નથી !!

    કરચોરી માટે સ્વર્ગ : જામનગરની ‘છાપ’ની છેક દિલ્હી સુધી રાડ

  • લાઇફ સ્ટાઇલ
    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

    ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    શાસકપક્ષના એકસાથે 5 ધારાસભ્યોએ અધિકારીઓ પર શાબ્દિક ‘ફાયરીંગ’ કરતાં સનસનાટી..

    અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

    અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

    જ્ઞાનનો ઉદય : મહેસૂલી કાયદાઓના અમલમાં મુશ્કેલીઓ અને લાખો વિવાદો !

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    પાટનગરમાં રોગચાળો : આગ લાગે ત્યારે, કૂવો ખોદવાની પ્રથા !

    જમીનો ‘બિનખેતી’ કરવાનો ‘વહીવટ’ રૂ. 500 કરોડનો: વરૂણ

    જમીનો ‘બિનખેતી’ કરવાનો ‘વહીવટ’ રૂ. 500 કરોડનો: વરૂણ

    વડાપાઉંનો ધંધાર્થી એવો તો વ્યાજના ચક્કરમાં ફસાયો કે ફસાતો જ ગયો….

    રાજ્યમાં એકાંતરે દિવસે 1 લાંચિયો ઝડપાઈ રહ્યો છે..

    સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરના 7મી જાન્યુઆરી સાંજે 5 સુધી રિમાન્ડ…

    સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરના 7મી જાન્યુઆરી સાંજે 5 સુધી રિમાન્ડ…

    રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

    RailOne એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે આ લાભ 

  • ક્રાઈમ
    લાલપુરના સેવકભરૂડીયા ગામે ધોડીપાસાના જુગાર પર LCBનો દરોડો, દ્વારકાથી પણ ખેલેયાઓ પહોચ્યા હતા

    લાલપુરના સેવકભરૂડીયા ગામે ધોડીપાસાના જુગાર પર LCBનો દરોડો, દ્વારકાથી પણ ખેલેયાઓ પહોચ્યા હતા

    હિસાબમાં કાચા: જામનગરના એક હિસાબનીશને 31 લાખનો ચૂનો…

    અમદાવાદની એક યુવતિ સહિત 4 શખ્સોએ જામનગરની એક હોટેલમાં સેમિનાર ગોઠવી ‘ધનલાભ’ કરી લીધો..!

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગર : વૃદ્ધાની દસેક કરોડની કીમતી જમીનનો મામલો, વકીલ સહિતના શખ્સો વિરુદ્ધ FIR

    દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતી ગેંગના 3 શખ્સો ઝડપાયા

    દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતી ગેંગના 3 શખ્સો ઝડપાયા

    કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નીપજાવી સરેન્ડર થયો

    જામનગરના સચાણામાં એકની હત્યા..14 સામે ગુન્હો

    મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

    જામનગરમાં વિપક્ષના પૂર્વ નેતા સહિત 6 વિરુદ્ધ હત્યા પ્રયાસનો અપરાધ દાખલ…

    રાજકોટના ખેડૂત સાથે દ્વારકામાં 8 લાખના દાગીનાની છેતરપિંડીનો મામલો, 2 શખ્સોને દબોચી લેવાયા

    રાજકોટના ખેડૂત સાથે દ્વારકામાં 8 લાખના દાગીનાની છેતરપિંડીનો મામલો, 2 શખ્સોને દબોચી લેવાયા

    તમે ખરીદેલું સોનું શુદ્ધ છે ? કેટલું શુદ્ધ છે ? : આ ‘એપ’થી ચકાસો…

    રાજકોટથી ખેડૂત સોનું શુદ્ધ કરાવવા દ્વારકા બાવળની ઝાડીમાં ગયો !અને હવે…

    માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

    જામનગર : રાજ્યના પૂર્વ મંત્રી દ્વારા એક શખ્સ વિરુદ્ધ FIR..

  • રાજકારણ
    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    સરેરાશ લોકો તહેવારોની તૈયારીઓમાં અને રાજકીય લોકો ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત…

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result
My Samachar
No Result
View All Result

શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવ પંડાલોના આયોજકોના સન્માન સમારોહ યોજાયો.

My Samachar by My Samachar
September 20, 2019
in પ્રેસનોટ
શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવ પંડાલોના આયોજકોના સન્માન સમારોહ યોજાયો.
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ(બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં ઉજવાયેલા ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓનું સન્માન કરવાનો સમારોહ ભક્તિરસભર ઉત્સાહભર્યા માહોલમાં સંપન થયો હતો. જામનગર શહેરમાં આયોજિત ગણેશ મહોત્સવોના પંડાલોના આયોજકોના સન્માન સમારોહમાં 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદય, સ્વામી નારાયણ સંપ્રદાયના મહંત ચત્રભુજદાસજી મહારાજ તેમજ ગીતા વિધાલય અને બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.કિશોરભાઇ દવે,”નોબત” ના તંત્રી પ્રદિપભાઇ માધવાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, વિધોતેજક મંડળના માનદમંત્રી હસમુખભાઇ વિરમગામી, જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઇ તન્ના, સિડ્ઝ એંડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનના મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠા, ખબર ગુજરાતનાં મંત્રી નિલેશભાઇ ઉદાણી, ગુડ ઈવનીંગના તંત્રી ધર્મરાજસિંહ જાડેજા, લોકવાત દૈનિકના પૃથ્વીરાજસિંહ ચૌહાણ, જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગણેશજીની આરતી સાથે સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટનાં ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યુ હતું કે ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિના સ્થાને માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી ગણેશોત્સવની ઉજવણી કરવા ગત વર્ષે કરવામાં આવેલી અપીલને જામનગરના ગણપતિ ઉત્સવના આયોજકોએ માન આપ્યું છે અને આ વર્ષે તેમાં મહદ અંશે સફળતા મળી છે. આવતા વર્ષે પીઓપીની મુર્તિ સદંતર બંધ થાય તેવી અપેક્ષા તેમને વ્યક્ત કરી હતી. પ્રદૂષણ મુકત ભારતના નિર્માણ માટે ઇકો-ફ્રેન્ડલી માટીની મુર્તિ સાથે ઉત્સવ ઉજવવા બદલ તેમણે સૌના સહકાર બદલ આભાર માન્યો હતો. આ વર્ષે બાલાચડીના દરિયામાં મુર્તિ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તેનો ઉલ્લેખ કરતાં જીતુભાઈ લાલે જણાવ્યું કે ભવિષ્યમાં આવી કોઈ કમનસીબી ઘટના ન બને તેવું આયોજન જરૂરી છે. ધાર્મિક માન્યતા અને આસ્થાને બાજુમાં રાખી સાચી શ્રધ્ધાથી ભક્તિ પૂજા કરો અને વિસર્જન કરો. કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે પોતાના ઘરે ઉજવાયેલ ગણેશ ઉત્સવનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ઘરમાં માટીના ગણેશજીનું સ્થાપન કરી તેનું ઘર આંગણે જ પાણીના ટબમાં વિસર્જન કરી ત્યાં ગુલાબનો છોડ રોપ્યો છે. આવતા વર્ષોમાં ટ્રસ્ટનાં પ્રયાસોમાં સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગીતા વિધાલય અને બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી ડો.કિશોરભાઇ દવેએ બે મુખ્ય વાત કરી હતી. એક તો સારું કાર્ય કરનારનું સન્માન કરવું તે ઉતમ પ્રેરણારૂપ સેવાકાર્ય જ છે અને બીજી વાત જીવ ગુમાવવો પડે તેવી દુર્ઘટના ઉત્સવના આયોજનમાં ન થાય તેની તકેદારી રાખવાની જરૂર છે. ઉત્સવ દરમ્યાન વિધ્નહર્તા ગણેશજી સમક્ષ પ્રાર્થના કરો કે ઉત્સવ હેમખેમ પાર પડી જાય. સારા કાર્યમાં સફળતા મળે તે માટે ગણપતિને પ્રાર્થના કરવામાં આવે છે. આ માટેના સ્લોકમાં સુધારો કરવાની તેઓએ હિમાયત કરી હતી. ટ્રસ્ટની પ્રવૃતિઓ વધુ ફુલેફાલે તેવી પ્રાર્થના સાથે તેમણે લાલ પરિવારને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

વિધોતેજક મંડળના માનદમંત્રી હસમુખભાઇ વિરમગામીએ ગણેશોત્સવનો આરંભ આઝાદીની લડાઈ સમયે જનજાગૃતી અર્થે લોકમાન્ય તિલકે કરાવ્યો તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે એચ.જે. લાલ ટ્રસ્ટ જામનગર શહેર અને જીલ્લામાં વધુને વધુ સેવાકિય પ્રવૃતિઓ કરે અને આ સેવાભાવી પરિવાર ની પ્રતિષ્ઠા વધુ પ્રભાવશાળી બનાવે તેવી પ્રાર્થના સાથે અને શુભેચ્છા પાઠવી હતી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સતત સેવાકાર્યો કરવાનો વર્ષો લાલ પરિવારને પિતા બાબુભાઇ લાલ તરફથી મળેલ છે. અને લાલ પરિવારે આ વારસાને સફળતાપૂર્વક સતત જીવંત રાખ્યો છે ઈશ્વર આ પરિવારને જાજુ આપે અને વધુ ને વધુ લોક ઉપયોગી કર્યો કરે તેવી પ્રાર્થના સાથે લાલ પરિવારને અભિનંદન આપ્યા હતા.

ટ્રસ્ટનાં મેનેજીગ ટ્રસ્ટી અશોકભાઇ લાલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સારી લક્ષ્મીજીનું સાચા અને સારા કાર્યોમા જ ઉપયોગ કરી શકાય છે તેમણે સંતો-મહંતો ની ઉપસ્થિતિમાં ભાવપૂર્વક ઉદગારો કાઢયાકે હે કુદરત, મારા પરિવાર માં મારા ઘરમાં શુધ્ધ લક્ષ્મીજી જ આવે તેવી પ્રાર્થના કરું છું જેથી અમો સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરી શકયે કોઈ આફત આવે ત્યારે તેની સામે લડવાનો મોકો આવે અને લોકોની વ્હારે ચડવાનો અવસર આવે ત્યારે સહયોગ સેવા યોગદાન આપો તે જ સાચી કસોટી અને પડકાર છે અમારો પરિવાર જે કરે છે તે ફૂલ નહીં ફૂલની પાખડી સમાન છે ઈશ્વર વધુ લોકસેવા કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી ગણેશોત્સવની ઉજવણી અંગે તેમણે સૌને અપીલ કરી હતી કે કોઈ જાનહાનિ ન થાય પર્યાવરણને નુકશાન ન થાય તેવી રાતે વિસર્જન કરીએ તો ઉત્સવ સફળથયો ગણાશે જામનગર ની જનતાને પાણી આપવાના સેવાકાર્ય અંગે તેમણે જણાવ્યું હતું કે પાણીતો કુદરતે આપ્યું છે અમે તો  માત્ર નિમિત બનીએ છીએ. જામનગરની જનતા પર કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરું છું તેમ છાતા જ્યારે પણ જરૂર પડશે ત્યારે લાલ પરિવાર અને અમારું ટ્રસ્ટ લોકોની પડખે રહેવામાં મોખરે રહેશે સંતો મહંતો અને વડીલોના સૂચનોને માથે ચડાવી તેને આશિર્વાદ સમજી સેવાકાર્યો કરીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કાર્યો હતો.

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે તેમના ઉદબોધનમા જણાવ્યું હતું કે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં આયોજકોને પ્રોત્સાહિત કરવાનું સેવા કાર્ય કરી રહ્યા છે તેના કારણે સમાજમાં ધાર્મિક કાર્યનો વ્યાપ વિસ્તરી રહ્યો છે તેમણે માટીની ગણેશજીની મુર્તિ બનાવવા અનુરોધ કાર્યો હતો જે અનેક રીતે ફાયદાકારક છે. સારા કાર્યોમાં આવતા વિઘ્નો દૂર કરનાર દેવ ગણેશ ભગવાન છે. ખરાબ કાર્યોમાં પ્રભુનો સહકાર મળેજ નહીં. ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં મર્યાદા અને પ્રમાણિક્તા જરૂરી છે નહિતર દેવી-દેવતાઓ પરચો આપેજ છે. ઉત્સવોની પરંપરા જળવાય તે જરૂરી છે. અને તેમાં શ્રધ્ધાથી પૂજા પ્રાર્થના કરોતો સફળતા મળશે. તેમણે ધાતુની મૂર્તિનું સ્થાપન કરવા પણ સૂચન કર્યું હતું. જેનાથી થતાં સમસ્યાઓ ઉકેલાઈ જશે તેમણે લાલલ પરિવારના સેવાકાર્યોને એક અલગ અંદાજમાં બિરદાવતા જણાવ્યું હતું કે લાલ પરિવાર પાણીદાર પરિવાર છે અને આ પરિવાર જ પાણી આપી શકે. મોટી હવેલીના ગોસ્વામી પૂ. વલ્લભરાજી મહોદયે જણાવ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણીમાં સ્થાપનમાં વાંધો નથી ઉજવવામાં વાંધો નથી વાંધો માત્ર વિસર્જનમા જ છે. જો સોના-ચાંદીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો વિસર્જન કે પાણીમાં પધરાવવાનું મન જ નહીં થાય ધાતુની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય.

5-નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્ય ક્રુષ્ણમણીજી મહારાજે પ્રાસંગીક સંબોધન કરતાં જણાવ્યું હતું કે લાલ પરિવાર અને ટ્રસ્ટનાં સેવાકાર્યોની સુવાસ ચોમેર ફેલાયેલી છે તેમણે વડીલ વંદના રથનું ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કામ નાનું છે પણ સેવા બહુ મોટી છે. એચ.જે. લાલ ટ્રસ્ટ સમાજના ભલા માટે નાનામાં નાની બાબતો પ્રત્યે ધ્યાન રાખીને તમામ ક્ષેત્રોમાં સેવા કાર્યો કરે છે. બધાનું ભલું વિચારે સૌ સુખી નિરોગી રહે તેવી સંસ્કૃતિ અને પરંપરા છે. આ મહત્વની પરિભાષાને ધ્યાનમાં રાખીને દરેક ધાર્મિક કાર્ય સેવાકાર્ય કરવાથી સૌનું કલ્યાણ થશે દરેક ધાર્મિક ઉત્સવો નું હાર્દ સમજવાની જરૂર છે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાઓના પ્રેરક પ્રવચનો પછી જામનગરમાં વિવિધ વિસ્તારો લતાઓ શેરીઓ સર્કલો તથા એપાર્ટમેન્ટમા ગણેશ મહોત્સવના આયોજન કરનારા આયોજકો કાર્યકરો નું મોમેન્ટો આપી સન્માન મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત એચ.જે. લાલ(બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારના અશોકભાઇ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ, દર્શનભાઈ લાલ, ઉપરાંત ભૂમિ દૈનિક પરિવારના ગિરીશભાઈ ગણાત્રા, તેમજ ટ્રસ્ટનાં સલાહકાર રમેશભાઈ દતાણી, ભરતભાઇ મોદી, મનુભાઈ હરિયાણી, તેમજ ટ્રસ્ટનાં સહયોગીઓ પ્રફુલ્લભાઇ મેહતા, અજયભાઈ કોટેચા ના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જામનગરના અગ્રણીઓ વેપાર ઉધયોગ  ક્ષેત્રેના આગેવાનો તથા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને ફોટો ગ્રાફરો તેમજ લાલ પરિવારના શુભેચ્છકો અને સહિયોગીઓ અને આમંત્રિત ગણેશ પંડાલના આયોજકો કાર્યકરો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Join Us on Social

Recent News

2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

જામનગરમાં NDPS ગુનાનો તહોમતદાર અન્ય કેસમાં આ રીતે છૂટી ગયો..

January 10, 2026
ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

January 10, 2026
કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

કાર્યવાહી : જામનગરમાં પ્રથમ વખત 46 કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ એકશન..

January 10, 2026
ચૂંટણી વધુ નજીક : જામનગરના વધુ વિસ્તારોને ‘દૈનિક’ પાણી વિતરણ હેઠળ આવરી લેવાશે…

બેઠક : જામનગરમાં પાણીના શુદ્ધિકરણ અંગે મહાનગરપાલિકા ચિંતિત…

January 10, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

જામનગરમાં NDPS ગુનાનો તહોમતદાર અન્ય કેસમાં આ રીતે છૂટી ગયો..

January 10, 2026
ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

January 10, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2025 MySamachar - Developed by Krinaweb.