હાલાર - અપડેટ

સર્વદાતા સદ્દગુરુ સંત શ્રી હરિરામ બાપાના ધર્મપત્ની અને જગત જનની જગદંબા સતમાં મણીમાં ની થઈ દિવ્ય દેવ મુક્તિ

Mysamachar.in-જામનગર: પુરણ ધામ ઘુનેશ્વર ગામમાં અલક્ષ અવતારી પૂજ્ય સંત હરિરામ બાપાનો આશ્રમ છે, જે અગાઉ ઘૂનડા તરીકે ઓળખાતું હતું. એક...

Read moreDetails

મકરસંક્રાતના દિવસે યોજાયો આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન પ્રસંગ, સામાજિક એકતાના થયા દર્શન

Mysamachar.in-જામનગર: જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાતના દિવસે આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક એકતા...

Read moreDetails

ઉતરાયણ: પતંગની દોરીથી ઈજાઓ અને અગાશી પરથી પડવાના બનાવો…

Mysamachar.in-જામનગર: ગઈકાલે પતંગનું પર્વ રાજ્યભરમાં ઉજવવામાં આવ્યું. આ પર્વ દરમિયાન ઈજાઓ અને પડી જવાના તથા મોતના બનાવો પણ નોંધાયા અને...

Read moreDetails

જામનગર: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની વિવિધ પાંચ સેવા પ્રકલ્પો સાથે અનોખી ઉજવણી

Mysamachar.in-જામનગર: જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ તેમજ બીજા જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણથી...

Read moreDetails

જામજોધપુરમાં પતંગ લેવા જતાં કિશોરનું વીજઆંચકાથી મોત !

Mysamachar.in-જામનગર: પતંગનું પર્વ મકરસંક્રાતિ જામનગર જિલ્લાના જામજોધપુરના એક પરિવાર માટે અમંગળ સાબિત થતાં, મંગળવારે એક કિશોરે આ બનાવમાં જિવ ગુમાવવો...

Read moreDetails

બેટ દ્વારકા:ઓપરેશન ડિમોલીશન આજે પાંચમા દિવસે અવિરત, કરોડોની કિમતની જગ્યા ખાલી કરાવાઈ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણકર્તા ભૂમાફિયાઓને ભરી પીવા તંત્રએ કમર કસી છે. ત્યારે ગત શનિવારથી હાથ...

Read moreDetails

જામનગરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદી

Mysamachar.in-જામનગર: જામનગરમાં મકર સંક્રાતિના દિવસે સમસ્ત આહીર સમાજને સાંકળી લેતા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ગ્રાઉન્ડ ખાતે...

Read moreDetails

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

Mysamachar.in-જામનગર: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર...

Read moreDetails

મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Mysamachar.in-જામનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો...

Read moreDetails

દેવભૂમિ દ્વારકામાં વધુ એક મેગા ડીમોલીશનનો પ્રારંભ…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષોથી દબાણો કરી લેનાર આસામીઓ પર છેલ્લા કેટલાક સમયથી તંત્રનું  બુલડોઝર સમયાંતરે ફરતું રહે છે,...

Read moreDetails
Page 15 of 586 1 14 15 16 586

Join Us on Social

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!