હાલાર - અપડેટ

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં જામનગરવાસીઓએ તંત્રને સહયોગ આપવા ચૂંટણી અધિકારીની અપીલ

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ ને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ...

Read moreDetails

આવેદન : જામનગરના ચેલા ગામની હજારો મીટર ‘લગડી’ જમીનનો મામલો..

Mysamachar.in-જામનગર: જામનગર શહેર નજીક વધુ એક લગડી જમીનનો મામલો કલેક્ટર કચેરીમાં પહોંચી ગયો. સંખ્યાબંધ પ્લોટધારક પોતે ખરીદેલાં પ્લોટમાં પ્રવેશી શકતા...

Read moreDetails

સાયબર ક્રાઈમ : જામનગર પોલીસમથકમાં રોજ 13 વખત ‘ખતરાની ઘંટડી’ રણકે છે..!

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા: ગુજરાતીઓ પૈકી ઘણાં બધાં લોકો પાસે પુષ્કળ નાણું છે. આથી આવા માલેતુજારો પાસેથી અમુક નાણું કેવી રીતે સેરવી...

Read moreDetails

જામનગર જિલ્લામાં ખેતીને નુકસાનનો સર્વે પૂર્ણ થયો…

Mysamachar.in- કમોસમી વરસાદને કારણે જામનગર-હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ખેતીને થયેલાં નુકસાનનું ખરૂં ચિત્ર મેળવવા સરકારે હાથ ધરેલી સર્વેની કામગીરીઓ જામનગર...

Read moreDetails

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરીબોને આજથી અનાજ વિતરણ  ‘બંધ’ !!

Mysamachar.in-જામનગર: રાજ્યભરના ગરીબોને સરકાર દ્વારા રાહતદરનું અને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થાઓમાં વર્ષના 365 દિવસ એક યા બીજા પ્રકારના 'લોચા'...

Read moreDetails

જામનગરના ખેડૂતોની લોન-બેંકબોજ માફ કરવા જિલ્લા કોંગ્રેસની માંગ…

Mysamachar.in-જામનગર: જામનગરમાં આજે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા પંચાયત ખાતે, કમોસમી વરસાદનો માર...

Read moreDetails

તહેવારોની રજામાં પણ ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલે રંગ રાખ્યો

Mysamachar.in-જામનગર: જ્યારે સમગ્ર જનતા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લીન હતી, ત્યારે જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સેવામાં 24...

Read moreDetails

જામનગરની ચૂંટણી : જનરલ વર્ગનું પ્રતિનિધિત્વ 65 ટકા, પછાતવર્ગ 27 ટકા…

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘણાં બધાં લોકો, ઘણાં સમયથી ઈંતઝાર કરી રહ્યા છે પરંતુ સામાન્ય શેડ્યૂલની સરખામણીએ આ વખતે આ...

Read moreDetails

સમજો : જામનગરમાં હજારો પરિવારો ‘ઘરબાર’ વિના શા માટે રઝળે છે ?!

Mysamachar.in-જામનગર: જામનગરમાં સાધના કોલોની અને અંધાશ્રમ આવાસ ખાતે અગાઉ વસવાટ કરતાં હજારો પરિવારો આજે 'ઘરબાર' વગર રઝળે છે. આ આખો...

Read moreDetails

ગુજરાતભરના રઘુવંશી સમાજ માટે ઈ-વસ્તી ગણતરીનો શુભારંભ

Mysamachar.in-જામનગર: ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકતાંતણે બાંધવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે...

Read moreDetails
Page 12 of 634 1 11 12 13 634

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!