• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, November 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આ ટ્રસ્ટ કરે છે એવું કામ કે તમે બોલી ઉઠશો વાહ. . . .

My Samachar by My Samachar
August 5, 2019
in જામનગર
Reading Time: 1 min read
A A
આ ટ્રસ્ટ કરે છે એવું કામ કે તમે બોલી ઉઠશો વાહ. . . .
Share on WhatsAppShare on FacebookShare on Twitter

 Mysamachar.in- જામનગર: 

જામનગરમાં અન્નદાનના પ્રણેતા એવા  વીરપુરવાળા સંત શીરોમણી શ્રી જલારામબાપાના ,મંદિર સંચાલન  કરતાં ટ્રસ્ટ દ્વારા શહેરીજનો માટે અનોખો સેવાયજ્ઞ ચલાવાઈ રહયો છે,જેમાં મૃત્યુની ઘટનાવાળા ઘરના લોકોને તેમના ઘરે તૈયાર ભોજન પહોચાડવાનું સેવાકાર્ય સંસ્થાના સેવાભાવી કાર્યકરોની મદદથી કરાઇ રહ્યું છે,જામનગરના હાપા ખાતે શ્રી જલારામબાપાનું મંદિર આવેલ છે. આ મંદિરનું સંચાલન શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.આ મંદિર છેલ્લા 21 વર્ષથી(1998 થી )બન્ને સમય (બપોર – સાંજ) અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં મહાપ્રસાદનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.જામનગર સહિત સૌરાષ્ટ્રમાં હજુ પણ એ રિવાજ કે પરંપરા ચાલે છે કે જે ઘરમાં કોઈ વ્યક્તિનું મરણ થયું હોય તે ઘરમાં જ્યાં સુધી મૃતકની અંતિમવિધિ ન થાય ત્યાં સુધી ચૂલ્લો પ્રગટતો નથી એટલેકે રસોઈ બનતી નથી.પરિણામે મોટાભાગના કિસ્સામાં મિત્રો કે પાડોશીઓ સહભાગીના પરિવારજનો અને તેના મહેમાનો માટે ભોજન બનાવીને પૂરું પડે છે.

આજે માણસ પાસે સમય ઓછો છે, કદાચ નાણાં હોય પરંતુ હોટલનું મંગાવામાં  ભોઠપ અનુભવે કે મન માને નહીં તે સહજ છે. આ બધી સમસ્યાનું સમાધાન શોધીને અનોખી સેવા શરૂ કરી છે. શ્રી જલારામ સેવા ટ્રસ્ટે, હાપાના શ્રી જલારામ મંદિરમાં ચાલતા શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્રના રસોડામાં દેશી પદ્ધતિથી ખાડો કરેલા ચૂલમાં જ આવા પ્રસંગ માટેની રસોઈ પાર્સલ પેકિંગ કરી સંસ્થાના જ સેવાભાવી કાર્યકર મારફત સંબંધિત પરિવારના ઘરે પહોચાડે તેવું નક્કી કર્યું.આ પ્રકારની સેવાનું બીડું ઉઠાવવાની જામનગરમાં પહેલ કરનાર ટ્રસ્ટનાં સયોજક રમેશભાઈ દતાણીએ જણાવ્યુ હાતું કે,કોઈ પરિવારે તેનું સ્વજન ગુમાવ્યું હોય તેને મૃત્યુના દિવસે માનસિક શાંતિ અપાવવાનો અમારો  નમ્ર પ્રયાસ છે.

તા. 9 નવેમ્બર 2013ના દિવસથી સેવાની શરૂઆત કરી હતી.શરૂઆતમાં લોકો અમારો સંપર્ક કરતાં અચકાતા હતા આથી એમોએ તેનું પણ સોલ્યુસન કાઢ્યું કે અમે આ સેવા લેવા ઇચ્છતા  લોકોને સંકોચ ન થાય તે માટે સ્મશાનગૃહે થી 20 હજાર જેટલા વિઝિટિંગ કાર્ડ 15 કાર્યકરોના નામ અને નંબર સાથે છપાવી વિતરણ કરીએ છીએ. કોઈ પણ કાર્યકરોનો સંપર્ક ટેલિફોન ઉપર કરીને 100 વ્યક્તિ સુધીના ભોજનની જરૂરિયાત દર્શાવે તો અમે તેના સમયે પૂરી કરી આપીએ છીએ. સામાની રીતે એક સમય ભોજન સેવા કરીએ છીએ પરંતુ મૃતદેહ સાચવવાની અવસ્યકતા હોય(કોઇની રાહ જોવા માટે) તો તેવા કિસ્સોમાં બે કે ત્રણ વખત પણ ભોજન પહોચાડીએ છીએ.

રમેશભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે એક વર્ષમાં 1000 થી વધુ પરિવારની સેવા કરવાનો અમોને સંત શ્રી જલારામ બાપાના આશીર્વાદથી લાભ મળે છે. આ સેવાનો લાભ શહેરીજનો તેની જરૂરિયાતના સમયે વિના સંકોચે લે તેવી અપીલ છે. આ માટે કોઈ પણ ચાર્જ કે દાન પણ સંસ્થાને આપવાનું રહેતું નથી. અમારા કાર્યકરો રમેશ દતાણી, કિરીટ દતાણી, નવનીત સોમૈયા, રાજેશ પતાણી, જયેશ ધામેચા, ચંદ્રવદન ત્રિવેદી, તુષાર શાહ, જયવંતસિંહ જાડેજા, અશોક ભદ્રા, વસંત ખીમસૂર્યા, મનોજ સૂરાણી, મનોજ ભટ્ટી, અરજન ભગત, સુભાષ ગોહિલ, પિયુષ મજીઠિયા, વિરેન્દ્રસિંહ જેઠવા, દર્શન ઠક્કર, મનોજ અમલાણી, ચેતન માઘવાણી, જગદીશ માલવીયા, ડો. વિમલ કગથરા, નિરજ દતાણી, નિરંજન કોળીનો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.     

SendShareTweetShare

Join Us on Social

Recent News

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

November 8, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

પંચાયતીરાજમાં પદાધિકારીઓ માટે ફસામણી, અધિકારીરાજને પરવાનો..!

November 8, 2025
ખંભાળિયાના કારખાનામાં પેટકોકના ભેળસેળ પ્રકરણમાં ઝડપાયેલો મુખ્ય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળિયાના કારખાનામાં પેટકોકના ભેળસેળ પ્રકરણમાં ઝડપાયેલો મુખ્ય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

November 8, 2025
જામનગરમાં મુન્નાભાઈ MBBSનો ઢગલો: કોઈ જ અસરકારક કામગીરીઓ નહીં…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘોડા ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ: વધુ છ સામે કાર્યવાહી

November 8, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

November 8, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

પંચાયતીરાજમાં પદાધિકારીઓ માટે ફસામણી, અધિકારીરાજને પરવાનો..!

November 8, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®