ગાંધીનગર

મિલકત વિવાદો ટાળવા નિયમો કડક : નવો પરિપત્ર

Mysamachar.in-ગાંધીનગર: જમીન, મકાન, દુકાન, ગોદામ અને ખેતીની જમીનો- આ બધી જ મિલકતોના ખરીદ વેચાણ અને તેના રજિસ્ટ્રેશન સંબંધમાં, રાજ્યભરમાં અનેક...

Read moreDetails

માનવ અધિકાર આયોગ : ફરિયાદ કરી શકાય, વળતર પણ મેળવી શકાય…

Mysamachar.in-ગાંધીનગર: ઘણાં કિસ્સાઓમાં નાગરિકો કોઈ દુર્ઘટનાઓનો ભોગ બનતાં હોય છે, કેટલાંક કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓની આપખુદશાહી, દાદાગીરી કે ગેરવર્તન...

Read moreDetails

ગ્રાહક સુરક્ષા : ગુનો કરનાર માંડવાળ ફી આપી દે એટલે ભયો ભયો !

Mysamachar.in-ગાંધીનગર: ગ્રાહક જાગૃતિ અનુસંધાને ગ્રાહકના દિમાગમાં એવી હવા ભરવામાં આવતી હોય છે કે, ગ્રાહક રાજા છે અને ગ્રાહક સુરક્ષા પ્રત્યે...

Read moreDetails

ACBનો પૂર્વ અધિકારી ખુદ લાંચમાં ઝડપાઈ જતાં, ગાંધીનગરમાં સનસનાટી…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં લાંચ ભ્રષ્ટાચાર નથી, શિષ્ટાચાર છે, એક સિસ્ટમ છે- એવું અનેકવખત બહાર આવે છે. બીજી તરફ CM થોડાં સમય...

Read moreDetails

જેલમાં જવું પડશે : મેડિકલ સ્ટોર સંચાલકો હવે લોલંલોલ ચલાવી શકશે નહીં..

Mysamachar.in-ગાંધીનગર; જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મેડિકલ સ્ટોર વ્યવસાયમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે પણ સંબંધિત તંત્રના...

Read moreDetails

કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund ) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત...

Read moreDetails

રાજ્યમાં રૂ. 43,000 કરોડના પ્રોજેક્ટમાં વિલંબ:આ રહ્યા કારણો…

Mysamachar.in-ગાંધીનગર; તાજેતરમાં પાટનગર ખાતે ઉચ્ચકક્ષાની એક બેઠક યોજાઈ હતી, જેમાં બહાર આવેલી માહિતીઓ અનુસાર, રાજ્યમાં રૂ. 43,000 કરોડનો ખર્ચ ધરાવતાં...

Read moreDetails

મોબાઈલ વાન : પ્રદૂષણને હવે સ્થળ પર જ ‘પકડી’ લેવામાં આવશે..

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓ અને અધિકારીઓ છે, હવા અને પાણીનું પ્રદૂષણ માપવાની લેબોરેટરી, સાધનો અને...

Read moreDetails

મુખ્યમંત્રીએ ACBના સમારોહમાં કહ્યું હક્ક બહારનું લેવાય જ નહીં

Mysamachar.in-ગાંધીનગર: ગઈકાલ નવ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ હતો અને આ દિવસે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એક વિશેષ સમારોહ યોજાયો...

Read moreDetails

ભ્રષ્ટાચાર વિરોધી દિવસ : માત્ર 12 ટકા કેસ સાબિત થઈ શક્યા..

Mysamachar.in-ગાંધીનગર: જન સામાન્યનો અનુભવ એવો છે કે, ભ્રષ્ટાચાર વ્યાપક છે. પરંતુ આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસે જ જાહેર થયું કે, ભ્રષ્ટાચારને...

Read moreDetails
Page 2 of 130 1 2 3 130

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!