• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, July 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જી.પંચાયત ઉપપ્રમુખની પાણી છોડવા માંગ સિંચાઇ વિભાગ કહે ન છૂટે પાણી

My Samachar by My Samachar
September 11, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જી.પંચાયત ઉપપ્રમુખની પાણી છોડવા માંગ સિંચાઇ વિભાગ કહે ન છૂટે પાણી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં ઉંડ-૧ ડેમમાથી સીંચાઈ માટે પાણી છોડવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારે સિંચાઇ વિભાગ સિંચાઇ માટે પાણી આપી શકે તેમ નથી આવી પરિસ્થિતી વચ્ચે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈએ સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ભારે વિવાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે,

જામનગર જીલ્લામાં અપુરતા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક ઉપર જોખમ ઊભું થયું છે અને વરસાદ દિવસે ને દિવસે ખેચાતો જતો હોય,પાક બચાવવા માટે ડેમમાથી સિંચાઇ માટે પાણી મેળવવા સિવાય બીજો કોય વિકલ્પ નથી ત્યારે જામનગર તાલુકો,ધ્રોલ જોડિયા તાલુકાનાં ગામોમાં ઊભો પાક બચાવવા ઉંડ-૧ ડેમમાથી સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ ચીમકી આપી છે,

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુને પત્ર લખીને જણાવ્યુ છે કે,માનસર પાસે આવેલ ઉંડ-૧ ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ધ્રોલ તાલુકાનાં ગામો જેવા કે જાલીયામાનસર,ખીજડીયા,હમાપર,રોહીયા,સોયલ,નથુવડલા,મજોઠ, જામનગર તાલુકાનાં ખંભાલીડા નાનોવાસ,મોટોવાસ,તમાચણ,જામવંથલી,લાખાણી,રવાણી,ખીજડીયા,રણજીતપર,ધ્રાંગડા,ફ્લ્લા,જોડી યા તાલુકાનાં નેશડા,વાવડી,બેરજા,લીંબુડા,કુન્નડ,હડિયાણા ગામોમાં અપૂરતા વરસાદના કારણે ઊભા પાકમાં જોખમ ઊભું થયેલ છે,

ઉંડ-૧ ડેમમાથી પાણી છોડવાની મંજૂરી આપવામાં આવે તો ખેડૂતો જરૂરી પૈસા ભરવા પણ સહમત છે,અને ઉંડ-૧ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ પણ છે ત્યારે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવા કૃષિમંત્રી ઉપરાંત સિંચાઇમંત્રી પરબતભાઇ,સાંસદ પૂનમબેન માડમ,ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવવીયા,તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે,

આમ,હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ડેમના પાણી ઉપર આધાર રાખીને બેઠેલ હોય,જો ઉંડ-૧ કમાન્ડ વિસ્તારના ખેડૂતોનો ઊભો પાક બચાવવા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તા.૨૦/૯/૧૮ના રોજ થી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલનની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇએ ચીમકી આપી છે,

સિંચાઇ વિભાગના નાયબ ઈજનેરનું શું છે કહેવું

ઉંડ-૧ સિંચાઇ વિભાગના નાયબ ઇજનેર ભોજાણીએ જણાવ્યુ હતુ કે,ખેડૂતોની સિંચાઇ માટે પાણી છોડવાની રજૂઆત મળેલ છે,પરંતુ સિંચાઇ માટે ઉંડ-૧ ડેમમાથી પાણી આપી શકાય તેમ નથી અને જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે ઉંડ-૧ ડેમમાં પાણીનો જથ્થો અનામત રાખવામા આવેલ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®