જામનગર

પ્રદર્શન મેદાનના મેળા વિરુદ્ધ અદાલત મનાઈહુકમ આપશે ? : આજે સુનાવણી…

Mysamachar.in-જામનગર: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યા છે, આજની તારીખે પણ આ પડઘાની ગૂંજ સાંભળવા મળી રહી છે, જામનગરનો...

Read moreDetails

હડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે બિરાજમાન છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હડીયાણાના કંકાવટી નદીના કાંઠે પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન...

Read moreDetails

આ કાકાએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

Mysamachar.in-જામનગર ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા, ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને...

Read moreDetails

જામનગરમાં લોકમેળાનું હજુ કાંઈ જ ઠેકાણું નથી: SDM તંત્ર શિથિલ

Mysamachar.in-જામનગર: જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી લોકમેળાઓ વિષે જાતજાતની અને મોટી મોટી વાતો કરવામાં આવે છે અને દર વર્ષે રેકર્ડ પર...

Read moreDetails

ચીફ ઓફિસરોને સુચના, નગરપાલિકાઓમાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરો:મંત્રી મુળુ બેરા

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાની નગરપાલિકાઓની પડતર વિકાસ...

Read moreDetails

શ્રી ઓદિચ્ય બ્રહ્મ સમાજ છાત્રવાસની થશે કાયા કલ્પ, ખાતમુહૂર્ત સાથે જ દાનની સરવાણીનો પ્રારંભ

Mysamachar.in-જામનગર: જામનગર શહેરની મધ્યમાં આવેલ પટેલ કોલોની શેરી નંબર 5/1 ખાતે છ દાયકા પહેલા નિર્માણ પામેલા શ્રી ઓદિચ્ય બ્રહ્મ સમાજ...

Read moreDetails

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં RTO તંત્રની લાલિયાવાડીઓ અને ખામીઓ જાણીતી બાબતો છે. આગામી સમયમાં આ ખામીઓ દૂર કરવા સરકાર...

Read moreDetails

નગરજનો ચેતી જજો : રસ્તાઓ પરના ખાડા તમને આ દર્દ આપી શકે છે…

Mysamachar.in-જામનગર: રસ્તાઓ પરના ખાડાને કોઈ ગંભીરતાથી લેતું નથી. શાસકો અને તંત્ર ખાડાને સામાન્ય લેખતાં હોય છે અને કરદાતા વાહનચાલકો પણ...

Read moreDetails

જામનગરનો લોકમેળો શહેરની બહાર યોજવા- મામલો અદાલતમાં

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના પ્રદર્શન મેદાન પર લોકમેળો આયોજિત કર્યો છે, આ બાબતને અદાલતમાં...

Read moreDetails

જામ્યુકોમાં હર ઘર તિરંગા ખરીદી વિવાદમાં ચેરમેન દ્વારા સ્પષ્ટ વાત…

Mysamachar.in-જામનગર: હર ઘર ત્રિરંગા સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ગત્ શનિ-રવિવારથી ગાજી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ પણ આ અભિયાનની...

Read moreDetails
Page 51 of 498 1 50 51 52 498

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!