જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કરાણા ગામે વસવાટ કરતા ગામે વસવાટ કરતા 16 વર્ષીય યશ મુકેશભાઈ રાઠોડએ અભ્યાસની અવારનવાર ચીંતા કરતો હોય જે કારણે તેને પોતાના મકાને રૂમ બંધ કરી ગળેફાસો ખાઈ લેતા સારવાર માટે જીજી હોસ્પીટલમા લઈ જતા તેનું મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.