Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ, સી.બી. સ્ટાફના પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારુ જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાદરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ફીરોજ ખફી, શીવભદ્રસિંહ જાડેજા તથા હરદીપ ધાધલને હકિકત મળેલ જેમા સતીષ ઉર્ફે સત્યો હરીશભાઇ મંગે જે જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ જયોત પાર્ક ના પોતના કબ્જાના ભાડાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોવાની હકિકત આધારે રેઇડ કરી 15 ઇસમોને રોકડા રૂ.2,27,850 તથા ઘોડી પાસા નંગ-2 તથા એક વેગનઆર કાર તથા મોબાઇલ ફોન નંગ-12 મળી કુલ રૂ. 4,24,350 સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી પોલીસ હેડ કોન્સ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઈ એસ.પી.ગોહિલએ ઇસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે
કોણ કોણ ઝડપાયું…
-સતીષ ઉર્ફે સત્યો હરીશભાઇ મંગે રહે.નંદનવન સોસાયટી (જુગાર રમાડનાર)
-રાજેશ દયાળજી ખાનીયા રહે. દિ-પ્લોટ-૪૯ હનુમાન ટેકરી અચીજા પાનની આગળ
-અજય ભરતભાઇ કનખરા રહે.હવાઇ ચોક, ભાનુશાળી વાડ
-મનસુખ ઉર્ફે મુકેશ રામાભાઇ સોલંકી રહે.રાંદલનગરના છેડે,
-પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કતીયારા રહે આશાપુરા મંદિરની બાજુમાં
-સંજય લીલારામ અબોવાણી રહે.રામેશ્વરનગર
-સચીન ઉર્ફે શ્યામ અનીલભાઇ કારરાણી રહે.ગાંધીનગર
-દિપક વલ્લભભાઇ કનખરા રહે.દિ-પ્લોટ-૪૯, કલ્યાણ કેન્દ્ર ની બાજુમાં
-યુનુસ ઇબ્રાહીમ ખીરા રહેશકરટેકરી પાણીના ટાંકા પાસે હુશેની ચોક જામનગર
-રાજેશ આસનદાસ કટારમલ રહે.ભાનુશાળી નાતી વાડીની સામે જામનગર
-સુમીત હરીશભાઇ ગંઢા રહે.હવાઇ ચોક ભાનુશાળી વાડ
-સામિયાભા વરજાંગભા સુમણીયા રહે.પટેલ પાર્ક જડેશ્વર મંદિર પાસે
-ભરત શામજીભાઇ માવ રહે.દિ-પ્લોટ-૫૮, નીલગગન એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૨૪ જામનગર
-રવિ જગદીશભાઇ મંગે રહે.દિ-પ્લોટ-૫૮, નીત્યાનંદના દવાખાનાની બાજુમાં જામનગર
-પ્રવિણ હરસુખભાઇ ખરા રહે.ખીમલીયા ગામ તા.જી જામનગર
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ એસ.પી.ગોહિલ એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.