• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, September 19, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

“આજે કામ ના થાય તો બે વર્ષ પછી કેમ થઇ જાય” મુખ્યમંત્રીએ અધિકારીઓને શું કરી ટકોર

My Samachar by My Samachar
October 18, 2021
in બોટાદ
Reading Time: 1 min read
A A
“આજે કામ ના થાય તો બે વર્ષ પછી કેમ થઇ જાય” મુખ્યમંત્રીએ અધિકારીઓને શું કરી ટકોર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.inબોટાદ:

સામાન્ય રીતે સરકારી બાબુઓ ધક્કા ખવડાવામાં માહિર હોય છે કે અરજદારોને શબ્દોની મારામારીમાં અટવાઈ દઈ અને જો કામ ના કરવું હોય અથવા તો મોડું કરવું હોય તો તે કરવા માટે અમુક અધિકારીઓ ખાસ પ્રકારની આવડત ધરાવે છે,એવામાં સરકારી કચેરીઓમાં કામ માટે જતા અરજદારોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદોની રાવ હવે સરકાર સુધી પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. બોટાદમાં આયોજીત એક કાર્યક્રમમાં જાહેરમંચ પરથી સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. મુખ્યમંત્રીએ ચેતવણીના અંદાજમાં કહ્યું કે, અરજદારોને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. જો કામ થાય એમ હોય તો હા પાડો નહી તો ના પાડી દો.પહેલા ના પાડે અને બે વર્ષ પછી તે જ કામ થઇ જાય. જો કામ કરવામાં શબ્દોની મારામારી નડતી હોય તો આપણે શબ્દો જ બદલી નાખીએ ત્યાં સુધીની વાત મુખ્યમંત્રી પોતાના અંદાજમાં જાહેરમંચ પરથી જ કરી દીધી હતીં,

તેમણે પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધાર કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી.મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો કારણ કે તમામ લોકો નિતીનિયમ જાણતા હોતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અરજદાર નીતિનિયમો દર્શાવીને હેરાન ના કરો. તેમણે સરકારી અધિકારીઓની કાર્યનિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. બોટાદમાં ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું કર્યું કે, જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અદાણી સિમેન્ટે 54 કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અદાણી સિમેન્ટે 54 કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

September 18, 2025
ઓહગોડ:પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી તસ્કરો કળા કરી ગયા

FIR : જામનગરના મેઘપરમાં રૂ. 22 લાખની દાગીનાની ચોરી…

September 18, 2025
જામનગર: એસ.પી સહિતની ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે સ્થળ સમિક્ષા કરાઈ

જામનગર: એસ.પી સહિતની ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે સ્થળ સમિક્ષા કરાઈ

September 18, 2025
પહેલા કોળીયે જ માખી, જામનગર અને લાલપુરમાં આજથી ટેકાના ભાવે શરુ ના થઇ ખરીદી…!!!

જામનગર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં મગફળી મામલે સરકારે કહ્યું કે…

September 18, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અદાણી સિમેન્ટે 54 કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અદાણી સિમેન્ટે 54 કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

September 18, 2025
ઓહગોડ:પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી તસ્કરો કળા કરી ગયા

FIR : જામનગરના મેઘપરમાં રૂ. 22 લાખની દાગીનાની ચોરી…

September 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®