જામનગર

તમે આરોગો છે તે જામનગરની પાણીપુરી કેવી છે વાંચો આ અહેવાલ

Mysamachar.in-જામનગર: છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. અને પાણીજન્ય રોગથી લોકોને...

Read moreDetails

PGVCL ના M.D એ પણ જામનગર મુલાકાત દરમિયાન લોકોને વીજપુરવઠો અવિરત મળી રહે તે માટે સૂચનો કર્યા 

Mysamachar.in-જામનગર: પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી, ખાતે પીજીવીસીએલ નિગમિત કચેરીના મેનેજિંગ ડીરેક્ટર પ્રીતિ શર્મા, (આઇ.પી. એન્ડ ટી.એ.એફ.એસ.) એ વિઝીટ કરી હતી...

Read moreDetails

બે છાંટા અને વીજપૂરવઠો ગૂમ તથા વારંવારના વીજકાપથી લોકો પરેશાન…

Mysamachar.in-જામનગર: જામનગરનું વીજતંત્ર પોતે PGVCL માં સૌથી મોટું સર્કલ છે એવું ગૌરવ અનુભવે છે અને આ ઉપરાંત વીજતંત્રને નુકસાની થતી...

Read moreDetails

ચમત્કાર ને નમસ્કાર, રેલ્વેએ મનપાને સર્વિસ ચાર્જના 5 કરોડ ભરપાઈ કર્યા

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખાએ વેરાવસુલાત માટે હવે કમર કસી લીધી છે અને કોઈ બહાના બાજી કે ભલામણો વિના ટેક્સ...

Read moreDetails

જામ્યુકોના સેક્રેટરીએ ‘જવું પડશે’ એ હવે ફાઇનલ થઈ ગયું

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાનું વહીવટી સંચાલન હંમેશા ચર્ચાઓનો મુદ્દો રહ્યો છે. આ સંચાલન હજુ સુધી કોઈ દ્વારા ટનાટન બનાવી શકાયું નથી....

Read moreDetails

ચોમાસાના પ્રારંભે જ સૌથી વધુ વીજથાંભલા જામનગરમાં ઢળી ગયા…

Mysamachar.in-જામનગર: સામાન્ય વરસાદ હોય, સામાન્ય પવન હોય કે પછી ભારે વરસાદ અથવા વાવાઝોડું- સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રને જે નુકસાની થાય, તેમાં જામનગર...

Read moreDetails

જામજોધપુર પોલીસની સરિયામ નિષ્ફળતાના વિરોધમાં ‘શહેર બંધ’

Mysamachar.in-જામનગર: જિલ્લાના ઘણાં ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં આજની તારીખે પણ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવી માફિયાગીરી ચાલે છે, લુખાઓ અને...

Read moreDetails

જામનગરમાં GPCBની કચેરીમાં આગ લાગી કે……પછી.?

Mysamachar.inજામનગર: જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી આગ લાગવાના નોંધાતા બનાવોમાં કોઈ કારણસર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સવારે આગનો...

Read moreDetails

જામનગર શહેરમાં કોલેરાના કેસોની સંખ્યામાં વધારો, 10 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટની રાહ

Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાના રોગચાળાએ દસ્તક આપી છે, તેની સામે મનપાનો આરોગ્ય વિભાગ સતર્ક હોવાના દાવાઓ વચ્ચે...

Read moreDetails

7 જુલાઈ સુધી રાશનકાર્ડ સંબંધિત બધી જ કામગીરીઓ બંધ

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને રાશનકાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી...

Read moreDetails
Page 57 of 498 1 56 57 58 498

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!