જામનગર

6 વર્ષ બાદ આવતીકાલે જામનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ

Mysamachar.in-જામનગર: ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી...

Read moreDetails

જામનગરમાં SIRની કામગીરીઓ દરમ્યાન બહાર આવેલાં આંકડા..

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મતદારોની ખાસ સઘન ચકાસણીઓની કામગીરીઓ, SIR ની કામગીરીઓ ચાલી રહી...

Read moreDetails

ધ્રોલ નજીક વધુ એક અકસ્માત. ટ્રક અને ટ્રાવેલ્સના અકસ્માતમાં….

Mysamachar.in-જામનગર: જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.મળી રહેલ પ્રાથમિક માહિતી મુજબ ધ્રોલ...

Read moreDetails

CM જામનગર : 417 કરોડના કામોના લોકાર્પણ, 34 કરોડના ખાતમુહૂર્ત થશે

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે આગામી 20મીએ ગુરૂવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ જામનગર આવી રહ્યા છે. એમના...

Read moreDetails

ચૂંટણી વધુ નજીક : જામનગરના વધુ વિસ્તારોને ‘દૈનિક’ પાણી વિતરણ હેઠળ આવરી લેવાશે…

Mysamachar.in-જામનગર: કોઈ પણ રાજ્ય હોય કે, કોઈ પણ મહાનગરની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, કોઈ પણ ચૂંટણીઓ 'નજીક'...

Read moreDetails

રિપોર્ટ : જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટની PMJAYમાંથી કાયમી ‘બાદબાકી’ના એંધાણ…

Mysamachar.in-જામનગર: કેન્દ્ર સરકારની સારી આરોગ્ય યોજના PMJAY માં કૌભાંડ કરવાથી જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ આખા રાજ્યમાં કુખ્યાત બની ગઈ...

Read moreDetails

મોઢ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા હંમેશા સેવાકીય કાર્યો કરાય છે જેનો હું સાક્ષી છું : MLA દિવ્યેશ અકબરી

Mysamachar.in-જામનગર જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને તેના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતી અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય...

Read moreDetails

PMJAY યોજના : નામ મોટું પણ સ્થાનિક સ્તરે માત્ર કારકૂની !!

Mysamachar.in-જામનગર: નાગરિકોને આયુષ્માન કાર્ડની મદદથી PMJAY યોજના અંતર્ગત મોટાં નાણાંકીય લાભો અને એ માધ્યમથી ગંભીર બિમારીઓની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ...

Read moreDetails

જામનગરમાં પ્રદૂષણ સામે લડશે JMC : મેયરે ‘પ્રેસનોટ’ વાંચી..

Mysamachar.in-જામનગર: જામનગરની ભાજપાશાસિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોઈ પણ વિષય પર પોતાની મેળે પાંચ વાક્ય બોલી શકવાની ક્ષમતા નહિ ધરાવતા હોય તેવો...

Read moreDetails

જામનગરના ડોક્ટર પાર્શ્વ વોરાનું ‘ઓપરેશન’ કરી નાંખ્યુ સરકારે..

Mysamachar.in-જામનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ પર આપવામાં આવતી આરોગ્ય સેવાઓ)ના હેતુઓ ખૂબ જ ઉમદા છે. સરકારી હોસ્પિટલો સજ્જ...

Read moreDetails
Page 1 of 519 1 2 519

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!