હાલાર - અપડેટ

જામ્યુકોએ ધાર્યું હતું કે, સરકારમાંથી રૂ. 728 કરોડ આવશે..

Mysamachar.in-જામનગર: કોર્પોરેશનથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની સંસ્થાઓ દર વર્ષે આવક ખર્ચ ના અંદાજો લગાવતી હોય છે, આંકડાઓની ગોઠવણ કરતી હોય...

Read moreDetails

જામનગરમાં ઓવરલોડ દોડતાં અને ફીટનેસ વગરના વાહનો કેટલાં ? 

Mysamachar.in-જામનગર: જામનગરની વાહનવ્યવહાર કચેરીની કામગીરીઓ છેલ્લા પચ્ચીસેક વર્ષથી, ભારે ઔદ્યોગિકરણને કારણે વધી ગઈ છે. એક સમયે તો આવકની દ્રષ્ટિએ જામનગરની...

Read moreDetails

જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ: ગાંધીનગરથી આપવામાં આવ્યું ‘અમૂલ્ય’ માર્ગદર્શન…

Mysamachar.in-જામનગર: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શહેરના ઘન કચરામાંથી વીજળી બનાવવાનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ધરાવતી કંપની 'ગોઠવણ'માં, શરૂઆતથી જ માહિર છે,...

Read moreDetails

જામનગરમાં કિંમતી જમીનોનો મોટો મામલો : કલેક્ટરે એક જ ઝાટકે હુકમો કર્યા કે…

Mysamachar.in-જામનગર: જામનગરમાં રણજિતસાગર રોડની ડાબી બાજુએ, નદીના સામે કાંઠે આવેલી કેટલીક 'લગડી' જમીનોનો મામલો લાંબા સમયથી જાહેર વિવાદમાં તથા કાનૂની...

Read moreDetails

દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી...

Read moreDetails

સીટી લોજિસ્ટીક પ્લાન : જામનગરમાં ખર્ચ થશે રૂ. 1,354 કરોડ…!

Mysamachar.in-જામનગર: ગત્ 11 તથા 12 મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી ઈન્સ્ટીટયૂટ ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જામનગર માટે બહુ મોટી જાહેરાત...

Read moreDetails

પતંગ લે ગઈ બીજલી : સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરિયાદોમાં જામનગર બીજા ક્રમે..

Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં મકરસંક્રાતિની અગાઉ વીજતંત્ર દ્વારા લોકોને ખાસ કરીને પતંગશોખીનોને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે, પતંગ ચગાવતી વખતે...

Read moreDetails

જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાનિક સ્તરે કોઈને ગાંઠતો નથી ! 

Mysamachar.in-જામનગર: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો જે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ચાલી રહ્યો છે તે પ્લાન્ટની માલિક કંપની...

Read moreDetails

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

Mysamachar.in-જામનગર: જામનગરમાં બિલ્ડરને ધમકી આપવી અને બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી 'સેટલમેન્ટ'ની વાત ચલાવવાનું પ્રકરણ ઘાટું થયું છે. આ મામલામાં એક...

Read moreDetails

મેડીકલ કોલેજને દેહદાન થયેલ 14 દેહોના અગ્નિસંસ્કાર થયા

Mysamachar.in-જામનગર: જામનગરમાં એમ.પી શાહ મેડિકલ કોલેજ ખાતે આવેલ દેહદાન થયેલા 14 માનવદેહોના અવશેષોને તબીબી અભ્યાસ બાદ જામનગર આદર્શ સ્મશાન ખાતે...

Read moreDetails
Page 1 of 635 1 2 635

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!