ગાંધીનગર

112 ઇમરજન્સી 4 મહિનામાં અ..ધ…ધ..કહી શકાય તેટલા ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક '112' ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ...

Read moreDetails

સરકારના આ નિર્ણયથી રાજ્યની નગરપાલિકાઓને થશે મોટો ફાયદો

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વપૂર્ણ નિર્ણય...

Read moreDetails

ગુજરાતમાં પોણાં બે કરોડ મતદાતાઓને ‘ગાયબ’ કરવામાં આવ્યા ?! ચર્ચાઓ…

Mysamachar.in-અમદાવાદ: સમગ્ર દેશની સાથેસાથે ગુજરાત અને જામનગરમાં પણ લાખો મતદાતાઓ ચિંતાઓ સાથે દોડાદોડી કરી રહ્યા છે. રાજ્યમાં પોણાં બે કરોડ...

Read moreDetails

શહેરોમાં ખેતીની જમીનો ઝડપભેર ‘છૂટી’ થઈ શકશે…

Mysamachar.in-ગાંધીનગર: દરેક મહાનગર દિવસે દિવસે વિસ્તરી રહ્યા હોય, શહેરની હદમાં TP જાહેર થયેલાં વિસ્તારોમાં એવી પુષ્કળ ખેતીની જમીનો હોય છે,...

Read moreDetails

ગ્રાન્ટના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ, બાંધકામની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રીની તાકીદ

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં...

Read moreDetails

જિલ્લાઓના મિનરલ ફાઉન્ડેશન અંગે CAG રિપોર્ટમાં કહેવાયું કે…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં ખાણકામ શું બાબત છે અને ખાણખનિજના ધંધામાં શું શું થઈ શકે...

Read moreDetails

16મી ફેબ્રુઆરીએ રાજ્યના બજેટસત્રનો આરંભ અને 17મી એ બજેટ…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતની વર્તમાન પંદરમી વિધાનસભાનું આઠમું સત્ર આગામી 16 ફેબ્રુઆરીએ બજેટસત્ર તરીકે...

Read moreDetails

કલેકટર કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની સલાહ: પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થવું જોઈએ

Mysamachar.in-ગાંધીનગર: ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના જિલ્લા કલેકટરોની મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ કલેકટરોને જરૂરી કેટલીક...

Read moreDetails

ખનિજચોરી પર અંકુશના મુદ્દે વધુ એક કવાયત કરતી સરકાર..

Mysamachar.in-ગાંધીનગર: ખનિજચોરી સમગ્ર રાજ્યમાં દારૂ જેવો 'સમૃદ્ધ' અને ગેરકાયદેસર બિઝનેસ છે, જેમાં લાખો અસામાજિક તત્ત્વો રાતદિવસ 'નોટુ' છાપે છે, તેનો...

Read moreDetails

જ્ઞાનનો ઉદય : મહેસૂલી કાયદાઓના અમલમાં મુશ્કેલીઓ અને લાખો વિવાદો !

Mysamachar.in-ગાંધીનગર: દરેક જિલ્લામાં જિલ્લા સેવા સદન માફક એક અલગથી મહેસૂલ સેવાસદન પણ રાખવું પડે છે, જે દર્શાવે છે કે, મહેસૂલ...

Read moreDetails
Page 1 of 131 1 2 131

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!