ગાંધીનગર

જમીન માપણી એ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ છે:હેમંત ખવા

Mysamachar.in-ગાંધીનગર: આજે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠા સત્રમાં મહેસુલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી...

Read moreDetails

રાજકોટ-અમદાવાદ સિકસલેન ધોરીમાર્ગ: ક્યારે થશે પૂર્ણ ?…

Mysamachar.in-ગાંધીનગર: રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગને સિક્સલેન બનાવવાની કામગીરીઓ વર્ષોથી ચાલી રહી છે. આ વિલંબ અંગે વિપક્ષ દ્વારા વિધાનસભામાં સરકારને મૂંઝવવાનો પ્રયાસ કરવામાં...

Read moreDetails

બધાં જ પોલીસ અધિકારીઓની ‘કુંડળી’ ગૃહ મંત્રાલય પાસે છે…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ ચર્ચાઓમાં રહેતી હોય, આ સંબંધે ગૃહરાજ્યમંત્રી પર 'દબાણ' જોવા મળી રહ્યું...

Read moreDetails

મોટો ખર્ચ : પગાર, પેન્શન અને વ્યાજ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર નાગરિકો પાસેથી અબજો રૂપિયા ટેક્સ વગેરેમાંથી પ્રાપ્ત કરી, વર્ષભર પ્રજાની તિજોરીમાં ઠાલવે છે. આ તિજોરીમાંથી તોતિંગ નાણું...

Read moreDetails

જામનગર સહિત રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા 100 કલાકનો સમય આપતા DGP

My samachar.in: જામનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી...

Read moreDetails

15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, તમારે કોઈ ફરિયાદ હોય તો આ નંબર પર નોંધાવી શકો છો ફરિયાદ

Mysamachar.in-ગાંધીનગર: વિશ્વભરમાં ગ્રાહકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી દર વર્ષે 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી...

Read moreDetails

રોગ : જામનગર સહિત રાજ્યના આરોગ્યતંત્રમાં આઉટસોર્સની બોલબાલા !!

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય એ બે વિભાગ અતિ સંવેદનશીલ હોવાની સાથેસાથે કાયમ વિવાદમાં તથા ચર્ચાઓમાં પણ રહે છે. વધુ...

Read moreDetails

ગુનાઓ ઉકેલવામાં આ સમસ્યા ખૂબ નડી રહી છે !!

Mysamachar.in-ગાંધીનગર: ઘણાં બધાં ગુનાઓ એવા હોય છે જેમાં ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીઓને સજાના સ્ટેજ સુધી પહોંચાડવામાં FSL રિપોર્ટ ખૂબ...

Read moreDetails

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હોટ ફેવરીટ, 1 જ વર્ષમાં આટલા કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Mysamachar.in-ગાંધીનગર: વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં પ્રવાસનના વિકાસ અંગેની વિગતો આપતાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત...

Read moreDetails

GST નંબર ન હોય તો પણ, જરૂરી ઈ-વે બિલ બનાવી શકાશે…

Mysamachar.in-ગાંધીનગર: ઘણાં બધાં ધંધાર્થીઓ વાર્ષિક રૂ. 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતાં હોય છે, આ ધંધાર્થીઓને GST નંબર લેવામાંથી મુક્તિ આપવામાં...

Read moreDetails
Page 1 of 115 1 2 115

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!