અમદાવાદ

રેલ મદદ : પ્રવાસ દરમિયાન ગમે ત્યારે ફરિયાદ કરો, ફટાફટ નિવારણ

Mysamachar.in-અમદાવાદ: ટ્રેનોમાં દૈનિક ધોરણે કરોડો લોકો મુસાફરી કે પ્રવાસ કરતાં હોય છે, આ દરમિયાન અનેક પ્રકારની ફરિયાદો પણ ઉઠતી હોય...

Read moreDetails

ખંડણીના મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટરને સમન્સ પાઠવાયું…

Mysamachar.in-અમદાવાદ: કોઈ અસામાજિક તત્ત્વ કે માફિયાઓ કોઈ નાગરિક પાસેથી ખંડણી વસૂલે અથવા ખંડણી વસૂલવા ધમકી આપે તો, નાગરિક પોલીસમાં ફરિયાદ...

Read moreDetails

પ્રથમ વખત: આવકવેરા વિભાગે મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં પ્રવેશ કર્યો…

Mysamachar.in-અમદાવાદ: ભારત સરકારની છેલ્લા કેટલાંક વર્ષોથી નીતિ એ રહી છે કે, સામાન્ય કરદાતાઓ અને વ્યવસાયિક કરદાતાઓ પાસેથી જે ટેક્સ વસૂલવાપાત્ર...

Read moreDetails

PMJAY યોજના : ગોલમાલ કરવામાં ગુજરાત પહેલો નંબર..

Mysamachar.in-અમદાવાદ: સમાજના બધાં જ ક્ષેત્રોમાં માફિયાઓ છે. માફિયાઓને લાચાર કાયદો ફાંસીના માંચડે ચડાવી શકતો નથી. અને, ઈચ્છાશક્તિના અભાવે શાસન માફિયાઓની...

Read moreDetails

કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ : 2 દર્દીઓને મારી નાંખ્યા…

Mysamachar.in-અમદાવાદ: મેડિકલ ક્ષેત્રમાં ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં જાતજાતના કુંડાળાઓ ચાલતાં હોવાની વિગતો થોડા થોડા સમયે બહાર આવતી જ રહે છે...

Read moreDetails

ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

Mysamachar.in:અમદાવાદ: હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લાખો રહેણાંક સોસાયટીઝ તથા ઔદ્યોગિક વસાહતો એવી છે જેઓ દૈનિક ધોરણે કરોડો લિટર શુદ્ધ...

Read moreDetails

સરકારની આ કચેરી શ્રમિકોના મોતના આંકડા ‘નાના’ કરી નાંખે છે  !!

Mysamachar.in:અમદાવાદ: સરકારોના ઘણાં વિભાગો એવા છે જેના અધિકારીઓ પોતાના સંતાનો સોનાના ઘૂઘરે રમી શકે એ માટે પોતાના કાર્યક્ષેત્ર હેઠળના ગુનેગારો,...

Read moreDetails

નોટબંધીના 8 વર્ષ પૂર્ણ : ચિક્કાર કાળા નાણાં અંગે લોકોએ કહ્યું કે..

Mysamachar.in-અમદાવાદ: નોટબંધી સૌને યાદ હશે જ, નોટબંધી મુદ્દે ઘણો પ્રચાર થયેલો અને નોટબંધીને કારણે ઘણાંને નાની પણ યાદ આવી ગઈ...

Read moreDetails
Page 8 of 139 1 7 8 9 139

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!