ગુજરાત

RailOne એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે આ લાભ 

Mysamachar.in-રાજકોટ: રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા 'રેલવન' (RailOne)...

Read moreDetails

જમીન રિ-સર્વે : ફરી એક વખત અરજી મુદ્દત વધારવામાં આવી..

Mysamachar.in-ગાંધીનગર: ખેડૂતોની જમીન માપણીનો વિષય જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં નવ-નવ વર્ષથી 'અધિકારીરાજ' માં અટવાઈ-અથડાઈ રહ્યો છે,...

Read moreDetails

રાજ્યના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે સરકારે જાહેર કર્યો આ નિર્ણય

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્યની...

Read moreDetails

ટુ વ્હીલરના અકસ્માતો, હાલ અટકાવી શકાશે નહીં !!….

Mysamachar.in- તમે અકસ્માતોના ઘણાં કિસ્સાઓ રોજ વાંચતા-જોતાં હશો. જેમાં ટુ વ્હીલરના અકસ્માતો પણ અનેક હોય છે. આ અકસ્માતોમાં મોત થવાના...

Read moreDetails

ભ્રષ્ટાચારને ઉગતો જ ડામી દેવા સરકારની વ્યૂહરચના…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય વિસ્તારોથી માંડીને છેક ગાંધીનગર સચિવાલય સુધી ભ્રષ્ટાચારની રાડ છે, વિવિધ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનેક...

Read moreDetails

ખાનગી શાળાઓની ફી : શિક્ષણવિભાગને 9 વર્ષે ‘જ્ઞાન’ થયું…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓ ફી સહિતની બાબતોમાં કેવી કેવી મનમાનીઓ ચલાવે છે- તે મુદ્દો વાલીઓ, શિક્ષણ વિભાગ...

Read moreDetails

મંથન : ગુજરાતમાં ખેડૂત નહીં હોય એ પણ, ખેતીની જમીન ખરીદી…

Mysamachar.in-ગાંધીનગર: સૌ જાણે છે એમ ગુજરાતમાં છેલ્લા પચ્ચીસેક વર્ષથી 'જમીન' પર સૌની નજર છે અને સૌથી વધુ 'કામકાજ' આ ક્ષેત્રમાં...

Read moreDetails

કોલેજો અને ખાનગી કોચિંગ ઈન્સ્ટીટયૂટ માટે નવી ગાઈડલાઈનમાં શું છે ?…

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓમાં જુદાજુદા કારણોસર આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિઓ નિવારવા માટે રાજ્યના...

Read moreDetails

મિલકત વિવાદો ટાળવા નિયમો કડક : નવો પરિપત્ર

Mysamachar.in-ગાંધીનગર: જમીન, મકાન, દુકાન, ગોદામ અને ખેતીની જમીનો- આ બધી જ મિલકતોના ખરીદ વેચાણ અને તેના રજિસ્ટ્રેશન સંબંધમાં, રાજ્યભરમાં અનેક...

Read moreDetails

માનવ અધિકાર આયોગ : ફરિયાદ કરી શકાય, વળતર પણ મેળવી શકાય…

Mysamachar.in-ગાંધીનગર: ઘણાં કિસ્સાઓમાં નાગરિકો કોઈ દુર્ઘટનાઓનો ભોગ બનતાં હોય છે, કેટલાંક કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓની આપખુદશાહી, દાદાગીરી કે ગેરવર્તન...

Read moreDetails
Page 1 of 583 1 2 583

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!