• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, August 20, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભારત સરકારે કહ્યું… જામનગરમાં ધનાઢ્ય પરિવારો પણ ‘મફત અનાજ’ મેળવી રહ્યા છે…

જામનગર શહેરમાં આ પ્રકારના શ્રીમંત પરિવારો હજારોની સંખ્યામાં..

My Samachar by My Samachar
August 8, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
ભારત સરકારે કહ્યું… જામનગરમાં ધનાઢ્ય પરિવારો પણ ‘મફત અનાજ’ મેળવી રહ્યા છે…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

મોટાભાગના લોકોએ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક અપ કરાવી લીધાં છે, આથી ભારત સરકારને ખબર પડી ગઈ કે, આટલી સંખ્યાના ધનાઢ્ય પરિવારો પણ સસ્તા અનાજની દુકાનો પરથી ‘મફત અનાજ’ મેળવી રહ્યા છે. આ ડેટા જામનગર સુધી પહોંચી જતાં હવે જામનગરમાં પૂરવઠાતંત્ર આવા પરિવારોની ખરી આર્થિક સ્થિતિઓ જાણવાની કવાયત શરૂ કરી ચૂક્યુ છે.

જામનગર શહેર અને જિલ્લામાં એવા ઘણાં પરિવારો છે જેઓ સરકારના વિવિધ નિયમો અનુસાર, સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ મેળવવાને પાત્ર નથી, છતાં પણ આ પ્રકારના શ્રીમંત પરિવારોના રેશનકાર્ડ પર જોવા મળે છે કે, આ પરિવારો પણ મફત અનાજ મેળવે છે. આ લીકેજ બંધ કરવા ભારત સરકારના આવકવેરા વિભાગે જામનગર જિલ્લા પૂરવઠા તંત્રને ડેટા મોકલ્યા છે.

પૂરવઠા વિભાગે આ પ્રકારના શ્રીમંત પરિવારોને નોટિસ પાઠવી છે અને કહ્યું છે કે, તમો મફત અનાજ મેળવવા પાત્ર નથી. સરકારના ડેટા મુજબ તમારી આવક વધુ છે. જામનગરનું પૂરવઠાતંત્ર આ પ્રકારના પરિવારોની આવકની હાલ ખરાઈ કરી રહ્યું છે. આ ખરાઈ પ્રોસેસ પૂર્ણ થશે પછી આ પ્રકારના શ્રીમંત પરિવારોના રેશનકાર્ડને મફત અનાજની યાદીમાંથી બાકાત કરવામાં આવશે એમ જિલ્લા પૂરવઠાતંત્ર દ્વારા આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવાયું છે.

હાલ જામનગર શહેરના પૂરવઠા ઝોન-1 માં આવા 3,851 પરિવાર છે, ઝોન-2માં 2,362 પરિવાર, જામનગર ગ્રામ્યમાં 1,401 પરિવાર, જામજોધપુર તાલુકામાં 820 પરિવાર, કાલાવડ તાલુકામાં 755 પરિવાર, લાલપુરમાં 673 પરિવાર, ધ્રોલમાં 413 અને જોડિયામાં 359 પરિવાર સરકારના ડેટા મુજબ શ્રીમંત છે, એમને મફત અનાજ આપવાનો કોઈ અર્થ નથી.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

રેપ અને સાચા પ્રેમ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી : SC

August 20, 2025
શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

August 20, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®