• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 26, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શું ખરેખર કાંતિલાલ જીવતા સમાધિ લેશે ?

My Samachar by My Samachar
November 16, 2019
in મોરબી
Reading Time: 1 min read
A A
શું ખરેખર કાંતિલાલ જીવતા સમાધિ લેશે ?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-મોરબીઃ

થોડા સમય પહેલા જ જામનગરમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી, જો કે તંત્ર દ્વારા તેની પોલ ખોલી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ ફરી એકવાર મોરબી જિલ્લાના પીપળિયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતાં આસપાસના ગામના લોકોમાં ભારે કુતુહલતા સર્જાઇ છે. મુછડિયા કાંતિલાલ નામના આ વ્યક્તિનો દાવો છે કે તેણે તેના ગુરુને વચન આપ્યું હતું કે જ્યારે બોલાવશે ત્યારે તે તેમની પાસે આવી જશે, હવે ગુરુએ સપનામાં આવી બોલાવ્યો છે, આથી હું મારા ગુરુના વચનથી બંધાયેલો છું અને આગામી માગશરી બીજ ગુરુવારે એટલે કે 28 નવેમ્બરે સમાધિ લઇશ. વાયુવેગે ફેલાયેલા આ સમાચારથી પોલીસ અને વિજ્ઞાનજાથા પણ સક્રિય થઇ ગયા છે. 

કાંતિલાલે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતો એક પત્ર લખ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. પત્રમાં કાંતિલાલે જણાવ્યું કે તેઓ જીવલેણ બીમારીથી પીડાતા હતા, ત્યારે  તેમના પરદાદા નોંધાણા સાહેબે તેમને સપનામાં આવી કીધું કે હું તને જે રસ્તો બતાવું, તે રસ્તે તુ ચાલ, હું તને જીવતદાન આપીશ. પરંતુ, તે માટે તારે બધા વ્યસનોને તિલાંજલિ આપવી પડશે અને ધર્મ ભક્તિના માર્ગે ચાલવું પડશે અને હું કહું એટલે તારે જીવન છોડી મારી પાસે આવવું પડશે. ત્યારબાદ હવે તેમનો આદેશ આવી ગયો છે. પત્રમાં તેઓએ સમાધિ લેવા માટે સરકાર પાસે જમીન માગી છે, જો જમીન નહીં આપવામાં આવે તો તેઓ કાપડની આડસ કરી 28 તારીખે સવારે 9.30થી 9.45ના સમય દરમિયાન જીવતા સમાધી લેશે.

વિજ્ઞાનજાથાએ ભાંડો ફોડવાની કરી જાહેરાત

કાંતિલાલની સમાધિની જાહેરાતથી વિજ્ઞાન જાથા અને મોરબી પોલીસ સતર્ક બની છે. આ અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું કહેવું છે કે ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો, કાંતિલાલ માનસિક બીમારી છે. મને ગ્રામજનોનો કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે. આથી મોરબી પોલીસ સાથે રાખી આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરવામાં આવશે. સાથે જ લોકો આ પ્રકારના પાંખડથી દૂર રહેવા માહિતી આપવામાં આવશે. તો મોરબી પોલીસ દ્વારા કાંતિલાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં જીવતા સમાધિની જાહેરાતથી લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. 

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

June 25, 2025
ગુજરાત ‘રેરા’ નું આ મૂવ બિલ્ડર્સને ભારે પડવા સંભવ…

વાહ જામનગર: RERAના બાકી લેણાંની યાદીમાં નામ જ નહીં…

June 25, 2025

નવનિર્માણ પૂર્વે : જામનગરની જીજી હોસ્પિટલમાં વિભાગોનું શિફ્ટીંગ…

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

June 25, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®