Mysamachar.in-જામનગર
ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દારૂ ઝડપાઈ છે, મોટાપ્રમાણમાં ઝડપાઈ જાય બાદમાં સમયાંતરે ઝડપાયેલા દારૂના જથ્થાનો તંત્ર દ્વારા નાશ કરી નાખવામાં આવતો હોય છે, એ જ રીતે આજે જામજોધપુર તાલુકાના અને શેઠવડાળા પોલીસ સ્ટેશન નો અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો જેની કિમત 30 લાખ જેવી થાય છે, તે જથ્થો જામનગર ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈ, SDM લાલપુર એન.પી.સાવલિયા, નશાબંધી PSI સહદેવસિંહ વાળાની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.