Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં વધી રહેલા કોરોના પોજીટીવના કેસોની સંખ્યામાં આજે પણ વધારો થયો છે, આજે નવા 127 કેસો સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં 50, સુરત 69, રાજકોટ વલસાડ બે –બે કેસ, અરવલ્લી ગીરસોમનાથ અને ખેડા તાપી માં એક એક કેસ નોંધાતા કુલ આંકડો 2000ને પાર થઇ ચુક્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.