Mysamachar.in-જામનગર
આજે ધોરણ 10 બોર્ડ નું પરિણામ જાહેર થયું છે, ત્યારે દરવર્ષ જામનગરમાં બોર્ડની પરીક્ષાના પરિણામો માટે જાણીતી શૈક્ષણિક સંસ્થા એટલે જામનગરમાં આવેલ બ્રીલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના ચેરમેન અશોકભાઈ ભટ્ટે આજે એક પ્રેરક સંદેશો વાલીઓ અને વિદ્યાર્થીઓજોગ આપ્યો છે, જે સાંભળવા જેવો છે.
વિડીઓ જોવા માટે ઉપર કલીક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો