• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી રેલ વ્યવહારને અસર

My Samachar by My Samachar
May 31, 2022
in રાજકોટ
Reading Time: 1 min read
A A
સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી રેલ વ્યવહારને અસર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-રાજકોટ:

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 31 મે, 2022 થી લઈને 11 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.06.2022 થી 11.06.2022 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ 30.05.2022 થી 09.06.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી 31.05.2022 થી 10.06.2022 સુધી ચાલશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 30.05.2022 થી 09.06.2022 સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 30.05.2022, 02.06.2022, 04.06.2022, 06.06.2022 અને 09.06.2022 ના રોજ બાંદ્રાથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 31.05.2022, 03.06.2022, 05.06.2022, 07.06.2022 અને 10.06.2022 ના રોજ સુરેન્દ્રનગરથી લઈને બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેન:
• ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 02.06.2022 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે 14.05 કલાકે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે.
માર્ગમાં લેટ થનારી ટ્રેનો:
31મી મેથી 11મી જૂન, 2022 સુધીના સમયગાળા વચ્ચે વાર મુજબ માર્ગ માં લેટ થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
• મંગળવારે ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 15 મોડી થશે અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે.

• બુધવારે ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે.
• શુક્રવારે ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલ તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.


 
-રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 03.06.2022 થી 16.06.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02.06.2022 થી 15.06.2022 સુધી દરરોજ એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન વેરાવળથી 17 જૂન, 2022થી અને બાંદ્રાથી 16 જૂન, 2022થી અત્યાધુનિક LHB રેક પર દોડશે, જે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા પૂરી પાડશે.
2. ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને વારાણસીથી 04.06.2022 થી 02.07.2022 સુધી લગાડવામાં આવશે.

3. ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 06.06.2022 થી 27.06.2022 સુધી અને જયપુરથી 07.06.2022 થી 28.06.2022 સુધી લગાડવામાં આવશે.
4. ટ્રેન નંબર 22905/22906 ઓખા – શાલીમાર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ 05.06.2022 થી 26.06.2022 સુધી ઓખાથી અને 07.06.2022 થી 28.06.2022 સુધી શાલીમારથી લગાડવામાં આવશે.
5. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 04.06.2022 થી 28.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી 06.02.2022 થી 30.06.2022 સુધી લગાડવામાં આવશે.
6. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સ્પ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 02.06.2022 થી 30.06.2022 સુધી (09.06.2022 સિવાય) અને મુઝફ્ફરપુર થી 05.06.2022 થી 03.07.2022 સુધી (12.06.2022 સિવાય) લગાડવામાં આવશે.

7. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ – રીવા એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 05.06.2022 થી 26.06.2022 સુધી અને રીવા થી 06.06.2022 થી 27.06.2022 સુધી લગાડવામાં આવશે.
8. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લા થી 03.06.2022 થી 01.07.2022 સુધી લગાડવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગર શહેરમાં ‘સ્વાગત’ અને ‘વિદાય’ ટાણે…કચરાના ડુંગરો..!!

July 23, 2025
જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

July 23, 2025
જામનગરનું નદી-તળાવનું પ્રદૂષણ : કયાંય, કોઈને ચિંતાઓ નહીં !!

જામનગરનું નદી-તળાવનું પ્રદૂષણ : કયાંય, કોઈને ચિંતાઓ નહીં !!

July 23, 2025
બસ ઓપરેટરોને જલસો : STની બસો ‘ખાનગી’ ઓપરેટરો દોડાવશે..

બસ ઓપરેટરોને જલસો : STની બસો ‘ખાનગી’ ઓપરેટરો દોડાવશે..

July 22, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગર શહેરમાં ‘સ્વાગત’ અને ‘વિદાય’ ટાણે…કચરાના ડુંગરો..!!

July 23, 2025
જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

July 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®