• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, April 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગુજરાતીઓ ઓનલાઈન લિંક ક્લીક કરે છે અને કરોડો ગુમાવે છે..!

જેટલું નાણું છેતરપિંડીઓમાં જાય છે તેમાંથી, 87 ટકા નાણું 'ભૂત' થઈ જાય છે...

My Samachar by My Samachar
April 23, 2025
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

ઓનલાઈન છેતરપિંડીઓ સૌથી વધુ ચર્ચાઓમાં રહેતો વિષય છે, કારણ કે આ સંબંધે આટલાં બધાં સમાચારો આવી રહ્યા છે છતાંય રાજ્યમાં હજારો લોકો પતંગિયા બની આગમાં કૂદે છે અને તેમના નાણાં ‘સળગી’ જાય છે. છેતરપિંડીઓના વધુ ને વધુ કિસ્સાઓ બની રહ્યા છે, જે ખુદ એક અચરજ છે. ગુજરાતીઓ નાણાં બાબતે આટલાં ભોળા ?!…

વર્ષ 2020-21 થી વર્ષ 2022-23 એમ કુલ ત્રણ વર્ષ દરમિયાનના સાયબર ગુનાઓના આંકડા જાહેર થયા. જે દેખાડે છે કે, છેતરપિંડીઓ વધી રહી છે. લોકોમાં જાગૃતિ વધતી નથી. અથવા, લોકોમાં લાલચો વધી રહી છે ! વધુ ને વધુ નાણું ઓનલાઈન છેતરપિંડીઓમાં ‘ભૂત’ થઈ રહ્યું છે !

ગુજરાતમાં વર્ષ 2020-21માં 3,127 લોકો ઓનલાઈન લિંકથી થતી છેતરપિંડીઓનો શિકાર બન્યા હતાં. પછીના વર્ષ દરમિયાન એટલે કે, વર્ષ 2021-22 માં 7,225 લોકો આ રીતે છેતરાયા. અને, વર્ષ 2022-23 માં આ રીતે ઓનલાઈન છેતરાઈ જનારાઓની સંખ્યા વધીને 11,147 થઈ ગઈ ! 3 વર્ષ દરમિયાન કુલ 21,549 લોકો છેતરાયા એવું ફરિયાદના આંકડા કહે છે.

આ છેતરપિંડીઓમાં વર્ષ 2020-21 માં લોકોએ 2.81 કરોડ રૂપિયા ગુમાવ્યા. તે પછીના વર્ષે લોકોએ રૂ. 14.75 કરોડ ગુમાવી દીધાં. અને, વર્ષ 2022-23 માં ઓનલાઈન લિંક ક્લીક કરીને લોકોએ રૂ. 23.57 કરોડ ગુમાવવાનો વારો આવ્યો. લોકો જુદાજુદા કારણોસર લિંક ખોલી રહ્યા છે અને શિકાર બની રહ્યા છે, એમ ફરિયાદો કહી રહી છે.

જે નાણું ઓનલાઈન છેતરપિંડીઓમાં ગયું તેમાંથી 21 ટકા નાણું અમે પરત મેળવી લીધું એમ તપાસ એજન્સીઓ કહે છે. પરંતુ કુલ નાણાં પૈકી માત્ર 13 ટકા નાણું ફરિયાદીઓને પરત પ્રાપ્ત થયું. બાકીનું 8 ટકા નાણું પ્રોસેસમાં અટવાયેલું પડ્યું છે, જે પરત મળશે કે કેમ, તે હાલ નક્કી નથી.

આ બધાં જ આંકડા ગુજરાત સરકારે વિધાનસભા વેબસાઈટ પર મૂક્યા છે. કુલ 41 કરોડ છેતરપિંડીઓમાં ગયા જે પૈકી રૂ. 8.89 કરોડ રૂપિયા રિકવર થયાનો સાયબર ક્રાઈમ વિભાગનો દાવો છે. જો કે, રૂપિયા ગુમાવનાર ફરિયાદીઓને માત્ર રૂ. 5.39 કરોડ પરત મળેલ છે, બાકીનું રૂ. 36 કરોડ જેટલું નાણું ગુનેગારો લઈ ગયા.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા નથી, તો…

‘છૂટાછેડા’ અદાલત દ્વારા થાય તો જ ‘કાયદેસર’ લેખાય: હાઈકોર્ટ

April 24, 2025
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ‘દબાણો’ રોકે છે વરસાદી પાણીનો નિકાલ !!…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ‘દબાણો’ રોકે છે વરસાદી પાણીનો નિકાલ !!…

April 24, 2025
મુખ્યમંત્રીએ પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રીએ પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી

April 24, 2025
જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

April 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા નથી, તો…

‘છૂટાછેડા’ અદાલત દ્વારા થાય તો જ ‘કાયદેસર’ લેખાય: હાઈકોર્ટ

April 24, 2025
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ‘દબાણો’ રોકે છે વરસાદી પાણીનો નિકાલ !!…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ‘દબાણો’ રોકે છે વરસાદી પાણીનો નિકાલ !!…

April 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®