ગુજરાત

ગુન્હાઓ બનશે ત્યારે SDPO અને ACPની સાથે ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પણ તપાસમાં જોડાશે

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે....

Read moreDetails

આનંદો: રાજ્યમાં ગુનાખોરી ઘટી, રાજ્યના પોલીસવડાનો દાવો…

Mysamachar.in-રાજકોટ: જામનગર સહિત રાજ્યભરમાં ગુનાખોરી મુદ્દે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓ અંગે, સામાન્ય માણસનો અભિપ્રાય શું છે, તે દરેક સામાન્ય...

Read moreDetails

વ્યાજખોરો સહિતના ગેરકાયદે ધિરાણ કરનારાઓનું આવી બનશે..

Mysamachar.in: ગુજરાત સમાજમાં ચિંતાપ્રેરક રીતે ગરીબી છે અને નાની રકમોના ધિરાણ મેળવવામાં જરૂરિયાતમંદ લોકોને મોટી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો...

Read moreDetails

મુખ્યમંત્રીની કલેકટર-DDOને તાકીદ:પરિપત્રો-નિયમોનું અલગ-અલગ અર્થઘટન ન કરો

Mysamachar.in: ગાંધીનગર ગતરોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જીલ્લા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી,...

Read moreDetails

ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યની નીચલી અદાલતોમાં કેટલા કેસો પડતર.? રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો મળ્યો આ જવાબ

Mysamachar.in-અમદાવાદ: રાજ્યની અદાલતોમાં કેટલાય કેસો વર્ષોથી પડતર છે, અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા...

Read moreDetails

રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું આજે રાજકોટમાં મંથન-ચિંતન…

Mysamachar.in-રાજકોટ: સમગ્ર ગુજરાતમાં ગુનાખોરી ડામી દેવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓને મજબૂત બનાવવા પોલીસ કટિબદ્ધ છે, એ દર્શાવવા રાજ્યના પોલીસવડા...

Read moreDetails

7 વર્ષે રાહત: GSTની સૌરાષ્ટ્ર-કચ્છ માટેની ટ્રિબ્યુનલ રાજકોટમાં…

Mysamachar.in-રાજકોટ: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લાખો વેપારીઓ અને ઉદ્યોગકારોને ' સાન્ટા ક્લોઝ દ્વારા જાણે કે, ક્રિસમસ...

Read moreDetails

નવો વિવાદ: હવે રાજ્યમાં ‘નકલી’ આયુષ્યમાન કાર્ડનો મામલો ચગ્યો !

Mysamachar.in-અમદાવાદ: અમદાવાદના ખ્યાતિકાંડને કારણે ઘણાં સપ્તાહોથી સમગ્ર રાજ્યમાં PMJAY યોજના અને આયુષ્યમાન કાર્ડ મામલે ગાજવીજ થઈ રહી છે. ધરપકડો થઈ...

Read moreDetails

ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો

Mysamachar.in-ગાંધીનગર: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને...

Read moreDetails

સરકારી અનાજના કાળાબજાર: આ રહ્યા ગુજરાતના આંકડા…

Mysamachar.in-અમદાવાદ: સરકાર કરોડો પરિવારોને દર મહિને અનાજ સહિતની ચીજો આપે છે, જે પૈકી કરોડો પરિવારો પાસે આ ચીજો પહોંચતી નથી...

Read moreDetails
Page 21 of 551 1 20 21 22 551

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!