ગુજરાત

અરબી સમુદ્રમાં લો પ્રેશર, ગુજરાતના આ જીલ્લાઓમાં અપાયુ યલો એલર્ટ

Mysamachar.in-ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પવન ફૂંકાવાની...

Read moreDetails

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આટલાં પ્રકારના મહેસૂલી કેસ પડતા મૂકાયા…

Mysamachar.in- જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હજારો સૂચિત સોસાયટીઝ આવેલી છે. આ પ્રકારની વસાહતોમાં ચોક્કસ પ્રકારના મહેસૂલી કેસ પડતા...

Read moreDetails

કામ શરૂ : અબજોના ખર્ચે અમદાવાદ-દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ-વે…

Mysamachar.in-અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના 2 નવા તોતિંગ પ્રોજેક્ટ્સની કામગીરીઓ શરૂ કરી દીધી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. રાજ્યમાં 2...

Read moreDetails

સૌથી વધુ લાંચિયા પાટનગરમાં : ACBની કાર્યવાહીઓથી રાજ્યમાં ફફડાટ..

Mysamachar.in- સમગ્ર રાજ્યમાં સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાંચનું દુષણ કેટલી હદે વ્યાપક બની ગયું છે એ વાતની ખાતરી આ...

Read moreDetails

સરકારના મિનિસ્ટરના પુત્રની ધરપકડથી રાજ્યમાં સનસનાટી…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ફરજો બજાવતા બચુ ખાબડના પુત્રની સરકારી યોજનાના કરોડોના કૌભાંડમાં ધરપકડ થતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી...

Read moreDetails

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

Mysamachar.in-ગાંધીનગર: તાજેતરમાં ગૃહરાજ્યમંત્રીએ પોતાના વિભાગની એક બેઠક બોલાવી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં હથિયાર પરવાના અંગે...

Read moreDetails

જન્મ-મરણની વિલંબિત નોંધ બાબતે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Mysamachar.in-અમદાવાદ: જન્મ અને મૃત્યુ અધિનિયમમાં કરવામાં આવેલા સુધારાઓને પડકારતી એક અરજી હાઈકોર્ટમાં આવી હતી. અદાલતે આ અરજી ફગાવી દીધી છે....

Read moreDetails

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

Mysamachar.in-અમદાવાદ: જામનગર અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શહેરોમાં એવી સ્થિતિઓ છે કે, રસ્તાઓની બંને તરફ લોકોને ચાલવા માટે ફૂટપાથ નથી...

Read moreDetails

ગુજરાત : બ્લોક કરવામાં આવેલા એકાઉન્ટ પૈકી મોટાભાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ…

Mysamachar.in-અમદાવાદ: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ પર તંત્રની સતત નજર છે. તાજેતરમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ...

Read moreDetails

ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત

Mysamachar.in-ગાંધીનગર: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં...

Read moreDetails
Page 21 of 577 1 20 21 22 577

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!