ગુજરાત

ઓપરેશન વખતે આ સગર્ભાના પેટમાં કપડું રહી જતાં…

Mysamachar.in-ભરૂચ: ઓપરેશન સમયની બેદરકારીઓ અવારનવાર સમાચાર બનતી રહેતી હોય છે અને આ પ્રકારની અમુક બેદરકારીઓ દર્દીના મોતનું અથવા મોટી પરેશાનીનું...

Read more

બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી મહિને ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડ પરીક્ષાઓમાં ઉમેદવારો દ્વારા ઘણાં...

Read more

ડ્રગ્સના જથ્થાનું ફરી એક વખત પગેરૂં જામનગર-જોડિયામાં !!

Mysamachar.in-જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના સાગરકાંઠે થોડાથોડા સમયે, ચોક્કસ સમયે, દારૂ-જૂગારના કેસોની...

Read more

ગાંધીનગર દેખાવોમાં જામનગરના અગ્રણીઓ પણ જોડાયા

Mysamachar.in-ગાંધીનગર: સરકાર અને શાસકપક્ષ એક તરફ લોકસભા ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે, બરાબર એ જ સમયે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ દ્વારા...

Read more

સૌરાષ્ટ્રના સાગરકાંઠે ફરી ડ્રગ્સ !: રૂ. 350 કરોડનો જથ્થો ઝડપાયો

Mysamachar.in-ગીરસોમનાથ: સૌરાષ્ટ્રના સાગરકાંઠે વધુ એક વખત ડ્રગ્સની મોટી ખેપ ઝડપાઈ ગઈ હોવાની જાહેરાત થઈ છે, આ મામલે ગૃહમંત્રીએ પણ ટ્વીટર...

Read more

જામ્યુકોના પૂર્વ ડેપ્યુટી કમિશનરની ધરપકડથી ચકચાર…

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાના પૂર્વ અધિકારીઓની જુદાં જુદાં કારણોસર જામનગરમાં અથવા શહેર બહારના અન્ય સ્થળના કૌભાંડને કારણે ધરપકડ થયાનું અત્યાર સુધીમાં...

Read more

જામનગર અને દ્વારકા સહીત રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કરશે PM

Mysamachar.in-રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી, 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડઓવરબ્રિજ-અંડરપાસનું શિલાન્યાસ-ઉદઘાટન કરવા માટે...

Read more

સરકારે નાની હોસ્પિટલો અંગે વડી અદાલતમાં કહ્યું કે….

Mysamachar.in-અમદાવાદ: હાલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો નાની ખાનગી હોસ્પિટલો ધમધમે છે, આ હોસ્પિટલો સરકારના તમામ...

Read more

જામનગરના 3 શખ્સો નંબર વિનાની સ્કોર્પિયોમાં અમદાવાદ પહોંચ્યા, અને….

Mysamachar.in: અમદાવાદ જામનગરના 3 શખ્સો અમદાવાદ પોલીસમાં ઝડપાઈ ગયા છે. આ શખ્સો જે વાહન લઈને અમદાવાદ ગયા હતાં તે વાહનમાં...

Read more

પોલીસને ફોન કરશો તો કેટલીવારમાં તમારા સુધી પહોચશે..?

Mysamachar.in-ગાંધીનગર: કેટલાક ગુન્હાઓ એવા હોય છે બની ચુક્યા બાદ કલાકો સુધી ગુન્હાના સ્થળ પર પહોચતી ના હોવાની બાબતો સામે આવતી...

Read more
Page 14 of 492 1 13 14 15 492

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!