ગાંધીનગર

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં પહોચાડવા દોડશે AC VOLVO બસ

Mysamachar.in-ગાંધીનગર: હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે...

Read moreDetails

મુસદ્દારૂપ જંત્રી: 2 મહિનામાં સરકારને 11046 વાંધા સૂચનો મળ્યા

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં જંત્રીદરોને લઈને છેલ્લા કેટલાય સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે...

Read moreDetails

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ: પહેલાં શહેરો, પછી ગામડાંઓ…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના ચૂંટણીપંચે ચૂંટણીઓની જાહેરાત કરી પરંતુ...

Read moreDetails

વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી, 20મી એ બજેટ…

Mysamachar.in: ગાંધીનગર સમયની ગતિ નાણાંકીય વર્ષના અંત તરફ આગળ વધી રહી હોય, મહાનગરો અને જિલ્લા પંચાયતોથી માંડી, ગાંધીનગર અને દિલ્હીમાં...

Read moreDetails

ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે....

Read moreDetails

માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકારે ભર્યું આ પગલું

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં દિનપ્રતિદિન અલગ અલગ હાઈવે પર અકસ્માતોની સંખ્યાનો આંકડો સતત ને સતત મોટો થઇ રહ્યો છે, આવા અકસ્માતોમાં કેટલીય...

Read moreDetails

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય 

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ-8...

Read moreDetails

શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે,  જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને...

Read moreDetails

સરકારી વિભાગોમાં મંત્રીઓની ધાક રહેવી જરૂરી: CMની સૂચના

Mysamachar.in-ગાંધીનગર: એક તરફ આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ બજેટ સત્ર બાદ...

Read moreDetails

-તો, આ પ્રકારના અધિકારીઓ-કર્મચારીઓના પગાર અટકાવી દેવામાં આવશે…

Mysamachar.in-ગાંધીનગર સૌ જાણે છે તેમ, વિવિધ સરકારી વિભાગોના તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલકતો આવકના જાણીતા સ્ત્રોત...

Read moreDetails
Page 14 of 124 1 13 14 15 124

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!