ગાંધીનગર

બિનખેતી-પ્રોપર્ટીકાર્ડ માટેની જમીન માપણી હવે ‘અરજન્ટ’ થશે…

Mysamachar.in-ગાંધીનગર: સરકારમાં ખાસ કરીને મહેસૂલ વિભાગ સાથે સંબંધિત કામોની ફાઈલો, સામાન્ય રીતે બહુ ધીમી ગતિએ આગળ વધતી હોય છે જેને...

Read moreDetails

ધો.-10 અને 12 ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને મળશે આ નવતર પહેલનો લાભ

Mysamachar.in-ગાંધીનગર: ‘Best Of Two Exam’ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે...

Read moreDetails

પોતાના હક્કથી વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ-આચારથી ભ્રષ્ટાચારને પોષે છે:CM

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે...

Read moreDetails

PMJAY-ગેરરીતિ: રાજ્યની 5 હોસ્પિટલ સસ્પેન્ડ

Mysamachar.in-ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરી પર ખ્યાતીકાંડ બાદ સરકારે સફાળા...

Read moreDetails

સરકારના આંકડા : ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદ ‘વિકાસ’ સંબંધિત…

Mysamachar.in-ગાંધીનગર: આજે નવમી ડિસેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સંબંધે...

Read moreDetails

જનવિશ્વાસ બિલ : વેપારીઓ અને ઉદ્યોગકારોના ફાયદાની વાત…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે બિઝનેસ કરવો સરળ બની રહે તે દિશામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નીતિ પર આગળ...

Read moreDetails

લોકો મોંઘવારીના મારથી પરેશાન: ગુજરાત સરકારની તિજોરી ‘છલોછલ’…

Mysamachar.in-ગાંધીનગર: મોંઘવારી અને ફૂગાવાએ માઝા મૂકી હોય, રિઝર્વ બેંક લાંબા સમયથી લોન્સ સસ્તી કરી શકતી નથી. ગુજરાતનો સામાન્ય કરદાતા નાગરિક...

Read moreDetails

સૂચિત જંત્રીદર સંબંધે હવે લોકો ઓફલાઈન પણ વાંધાસૂચન આપી શકશે…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર-રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં સૂચિત જંત્રીદર વધારો ચર્ચાઓમાં છે. કારણ કે, સરકારે જે જંત્રીદરો જાહેર કર્યા...

Read moreDetails

રાજ્યમાં પ્રાણીઓ અને પક્ષીઓની થઇ વસ્તી ગણતરી, જાહેર થયેલ આંકડાઓ કઈક આ પ્રકારે છે જુઓ

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ - યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ...

Read moreDetails

ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ, રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે સખ્ત પગલાનો આદેશ

Mysamachar.in-ગાંધીનગર: ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઇ કાલે તા. 30 ડિસેમ્બરના રોજ ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક...

Read moreDetails
Page 14 of 121 1 13 14 15 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!