ગાંધીનગર

ગુજરાતમાં 47 લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું વાવેતર, કયુ વાવેતર સૌથી વધુ થયું જાણો..?

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના...

Read moreDetails

ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય...

Read moreDetails

300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું ‘આંજણા ધામ’ નિર્માણ પામશે

Mysamachar.in-ગાંધીનગર: વિશ્વના 'આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તા. ૦૫મી જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ ગાંધીનગર ખાતે...

Read moreDetails

આકરો ડોઝ: બોગસ તબીબો પર સરકારે તૂટી પડવું જોઈએ…

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર રાજ્યના લોકોના આરોગ્યની ચિંતાઓ કરતાં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને CMને પત્ર લખ્યો છે. એસોસિએશનની માંગ એવી છે કે, બોગસ...

Read moreDetails

છેલ્લા 3 વર્ષથી લાંચ લેવામાં સામાન્ય માણસનો ‘વચેટિયા’ તરીકે ઉપયોગ વધી ગયો…

Mysamachar.in-ગાંધીનગર: લાંચ ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક શબ્દ તથા અતિ ગંભીર અનિષ્ટ છે. રાજ્યમાં લાંચ રૂશવત વિરોધી તંત્ર છે, ઘણાં...

Read moreDetails

રાજ્ય સરકારનું ઐતિહાસિક પગલું, 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી

Mysamachar.in-ગાંધીનગર: વર્તમાન સરકારે વર્ષ 2024/25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 09...

Read moreDetails

HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લાફેર બદલીઓનું સમયપત્રક

Mysamachar.in-ગાંધીનગર: ઘણાં સમયથી HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેની માંગ પડતર રહી હતી. જો કે હવે આ માટેના સમયપત્રકની જાહેરાત...

Read moreDetails

ડિપ્લોમા ડિગ્રી ધરાવતા એકમાત્ર CM ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ એક પણ કેસ પણ નથી…

Mysamachar.in-ગાંધીનગર: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ અને નેશનલ ઈલેકશન વોચએ દેશભરના CMના ચૂંટણીઓ સંબંધિત સોગંદનામાઓ ચકાસીને જાહેર કર્યું કે, આંધ્રપ્રદેશના CM...

Read moreDetails

સ્વર પ્લેટફોર્મ : નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી...

Read moreDetails

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સતત પાછી ઠેલાઈ રહી છે !!

Mysamachar.in-ગાંધીનગર: વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના કરોડો મતદારોએ 'એકતરફી' મતદાન કરી શાસકપક્ષને શાસનનો 'પીળો પરવાનો' આપી દીધો અને વિપક્ષને સાફ...

Read moreDetails
Page 12 of 121 1 11 12 13 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!