ગાંધીનગર

ખાનગી હોસ્પિટલો ‘કેમ્પબજાર’માંથી ઘરાક શોધી શકશે નહીં…

Mysamachar.in- જામનગર સહિત સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ અસરકારક નથી અથવા અમુક વિસ્તારોમાં તો...

Read moreDetails

શહેરોના વિકાસને વેગ આપવા જમીન મામલે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યના કલેક્ટરોને જમીન સંબંધિત વિશાળ સતાઓ આપતો એક નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે, જેને કારણે...

Read moreDetails

મહેસૂલી સેવાઓને વધુ અસરકારક, પારદર્શક અને લોકભોગ્ય બનાવવા ગાંધીનગર ખાતે ફીડબેક સેન્ટર કાર્યરત કરાયુ

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક “ફીડબેક સેન્ટર”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં રાજ્યના મુખ્ય...

Read moreDetails

ઓપરેશન ગંગાજળ : સરકારમાંથી ‘કચરો’ સાફ કરવામાં પ્રગતિ…

Mysamachar.in-ગાંધીનગર; સરકારમાં અસંખ્ય અધિકારીઓ 'દાગી' હોવાને કારણે લોકોનાં મનમાં રહેલી સરકારની છબિ અતિશય ધૂંધળી બની રહી છે, લોકો નારાજગીઓ પણ...

Read moreDetails

નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાશે: અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને કૃષિમંત્રી રાઘવજી પટેલનો અનુરોધ

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી...

Read moreDetails

સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી

Mysamachar.in-ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા...

Read moreDetails

આખરે, શિક્ષકો અને વિદ્યાસહાયકો માટેની ભરતીઓની સંયુકત જાહેરાત…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની તથા વિદ્યાસહાયકોની ઘટ અને તેની ભરતીઓ ક્યારે થશે, એ મુદ્દો લાંબા સમયથી ચર્ચાઓમાં હતો. આખરે...

Read moreDetails

પ્રોબેશનલ અધિકારીઓને પણ કાયમ માટે, ઘરે બેસાડી શકાશે…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકારમાં હજારો અધિકારીઓ અને કર્મચારીઓ એવા હોય છે, જેમની નિયમિત નોકરી શરૂ થાય એ પહેલાં જુદી-જુદી કેડરમાં તેમણે...

Read moreDetails

RERAમાં ઘર ખરીદનારાઓને ભરોસો નથી: બિલ્ડર્સને મોજ !!

Mysamachar.in: ગાંધીનગર મકાનો સહિતની મિલકત ખરીદનારાઓને ઘણાં પ્રકારની અનિયમિતતાઓનો સામનો કરવો પડતો હોય છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ અને ડેવલપર...

Read moreDetails

શાળા પ્રવાસને લઈ સરકારની નવી ગાઈડલાઈન, તમામે તમામ નિયમોનું ચુસ્તપણે કરવું પડશે પાલન

Mysamachar.in-ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સૂચવેલ દફ્તર વગરના દિવસો દરમિયાન બાળકો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસનની દ્રષ્ટીએ મહત્વના સ્થળોની મુલાકાત લે તેના...

Read moreDetails
Page 12 of 116 1 11 12 13 116

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!