• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કાનાબાપુની હત્યા કર્યા બાદ આરોપીઓએ ૨.૫ લીટર પેટ્રોલ છાંટી સળગાવી હતી લાશ

My Samachar by My Samachar
December 8, 2018
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
કાનાબાપુની હત્યા કર્યા બાદ આરોપીઓએ ૨.૫ લીટર પેટ્રોલ છાંટી સળગાવી હતી લાશ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

થોડા દિવસો પૂર્વે શહેરના ખોજાનાકા વિસ્તાર પાસે આવેલ ટીટોડીવાડી નજીક એક સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આ મામલાની તપાસ હાથ ધરી હતી અને લાશ મળી આવવાની મોડી રાત્રે આ લાશ ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જે કાનાબાપુના નામથી ઓળખાતા હતા તેની હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર શહેરમાં આ મામલાએ ભારે ચકચાર મચાવી દીધી હતી,

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો કલાકોમા જ પડતાં દોષીતોને ઝડપી પાડવા ખારવા સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં અંતે ગતરાત્રીના જામનગર એલસીબી ટીમને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે,

ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈની હત્યા લૂંટના ઇરાદે જ કરવામાં આવી હોવાનુ ખુલવા પામ્યું છે,આજે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, આ હત્યાનો ભેદ ઉકેલાય તે માટે અત્યાર સુધીમાં ૩૦ જેટલા શકમંદોની પૂછપરછના અંતે ઉબેદ અબ્દુલભાઈ ઘાંચી અને જાકીર સિદ્દીકભાઈ જુણેજા નામના બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે,ગતસાંજે એલસીબી પીએસઆઇ ગોજિયા અને ટીમના મિતેશ પટેલ,ફિરોજ દલ, કમલેશ રબારી સહિતનાઓને બાતમી મળેલ કે આ ખૂન કેસમાં સંડોવાયેલા બે ઇસમો રાજકોટ નાસી જવાની પેરવીમાં હોય, તેને દરબારગઢ નજીકથી ઝડપી તેની સઘન પૂછપરછ કરતાં તેમણે જ આ હત્યા અને લૂંટને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરેલ છે,

બંને હત્યારાઓ વિધિ કરવાને બહાને હરેશભાઈ જે  કાનાબાપુ ને નદીના પટ તરફ લઈ ગયા હતા,જ્યાં પહેલા બે ઘા છરીના માર્યા બાદ તે જીવીત ના રહે,તે માટે મોટા પથ્થરોના ઘા પણ તેના શરીર પર માર્યા હતા અને હત્યા કર્યા બાદ લાશને પાઇપમાં રાખી અને લાશની ઓળખ ન થાય તે માટે બંને શખ્સો નજીકના એક પેટ્રોલ પંપ પરથી એક કેનમાં ૨.૫ લીટર પેટ્રોલ લાવ્યા હતા અને મૃતક કાનાભાઇની લાશ પર આ પેટ્રોલ છાંટી અને લાશને સળગાવી દઈ પુરાવાનો નાશ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો,

આ બધુ કરતાં પહેલા તેઓએ કાનાબાપુંએ પહેરેલા એક સોનાની ચેઇન,સોનાની લકકી અને બે મોબાઈલની લૂંટ પણ કરી હતી. હત્યા કરનાર બંને શખ્સોને પૈસાની જરૂરિયાત હોય સાતેક દિવસ પૂર્વે પ્લાન કરી અને કાનાબાપુને નદીના પટમાં વીધી કરવાના બહાને લઈ ગયા હતા અને જ્યાં આખી ઘટનાને ખુબ જ ચાલાકીથી પણ ક્રૂર રીતે ઘટનાને અંજામ આપ્યો હતો,

પણ અંતે પોલીસ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ,બાતમીદારો સહિતના માધ્યમોનો ઉપયોગ કરી હત્યારાઑ સુધી પહોંચવામાં સફળ રહી છે અને આ હત્યાનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®