• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, May 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મકર સંક્રાંતિ, પુણ્યકાળ દરમિયાન શું કરવું.? આ દિવસે ક્યા ક્યા નિયમોનું કરવું જોઈએ પાલન વાંચો 

My Samachar by My Samachar
January 12, 2022
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
મકર સંક્રાંતિ, પુણ્યકાળ દરમિયાન શું કરવું.? આ દિવસે ક્યા ક્યા નિયમોનું કરવું જોઈએ પાલન વાંચો 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

તારીખ 14/1/2022 શુક્રવાર બપોરે 02:29 થી સુર્યાસ્ત (સાંજે 06;23) સુધી મકર સંક્રાંતિનો આવે છે. પુણ્યકાળ છે.આ સમય દરમ્યાન દાન-પુણ્ય કરવું અતિ ઉતમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણ પણે સચોટ દર્શન કરાવે છે,જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરે છે,મિત્રો સૂર્ય એક રાશીમાં થી બીજી રાશીમાં પ્રવેશ કરે છે, એ નિયમને આપણે સંક્રાંતિના નામે ઓળખી છીએ.

એક વર્ષમાં બાર વખત સંક્રાંતિ આવે છે,અને જયારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે,એને આપણે મકર સંક્રાંતિના નામે ઓળખી છીએ, અને આ મકર સંક્રાંતિનું પુણ્ય ખુબજ મહત્વનું હોય છે, ચાલો આપણે મકર સંક્રાંતિ વિષેનીથોડી માહિતી તારીખ 14/01/2022 શુક્રવારે વિક્રમ સંવંત 2078 પોષ માસ ની સુદ-12 (બારસ) તિથિ ચંદ્ર રાશી વૃષભ,રોહિણી નક્ષત્રમાં અને બ્રહ્મ યોગમાં બપોરે 02 કલાક 29 મિનીટ થી સૂર્યનારાયણ મકર રાશીમાં પ્રવેશ કરે છે,

-મકર સંક્રાંતિ વિશેની માહિતી નીચે પ્રમાણે છે,

સંક્રાંતિનું નામ મિશ્રા છે,ઉતર દિશામાંથી આવી દક્ષિણ દિશા તરફ જાય છે,એનું મુખ પૂર્વ દિશામાં છે,અને નૈઋત્ય ખૂણા તરફ જોય રહી છે,સંક્રાંતિના નક્ષત્રો કૃતિકા અને વિશાખા છે,વાહન વાઘ છે, ઉપ વાહન અશ્વ (ઘોડો) છે,સર્પ ઉપર પ્રભુત્વ જમાવે છે,પીળા વસ્ત્ર ધારણ કર્યા છે,હાથમાં ગદા લીધેલ છે,કપાળમાં કેસરનું તિલક કરેલ છે, મોતીનાં આભુષણ ધારણ કરેલ છે,કંચુકી પર્ણ(પાંદડા) ની ધારણ કરેલ છે, ઉમરમાં કુમારી વય હોવાથી બેઠેલી છે, સુગંધને માટે જુઈનું ફૂલ લીધેલું છે,ભોજન દૂધપાકનું કરે છે, ભોજનપાત્ર ચાંદીનું છે.

-સંક્રાંતિનું ફળ 
આર્થીક સ્થિતિ અને ધંધાકીય બાબતો ખોરવાય જાય એવી સંભાવના,વાહનના ભાવમાં વધ-ધટ,ચાંદી અને અનાજ મોંધુ થાય એવી સંભાવના,તેમજ પીળા રંગની ચીજ વસ્તુ મોંઘી થાય તેવું લાગી રહ્યું છે.!

આ વખતે સંક્રાંતિ દિવસનાં પાછલા ભાગમાં અને શુક્રવારે થાય છે, ત્યાર પછી ૪૫ સમર્ધની હોવાથી રાજકારણમાં ગરમાવો વધે,સમાજમાં એક બીજા પ્રત્યે વિરોધાભાસ વધે એવું લાગી રહ્યું છે.!!!

-મકર સંક્રાંતિનાં પુણ્યકાળ સમયે રાશી અનુસાર દાન કરવું. 
મેષ,કર્ક,તુલા,મકર રાશી માટે ત્રાંબા નું પાત્ર,સફેદ રેશમી વસ્ત્ર,તલ,ચોખા અને દક્ષિણા દાન કરવું. વૃષભ,સિંહ,વૃશ્ચિક,કુંભ રાશી માટે કાંસા નું પાત્ર,લાલ રેશમી વસ્ત્ર,ઘઉં,સુવર્ણ અને દક્ષિણા દાન કરવું. મિથુન,કન્યા,ધન,મીન રાશી માટે પીતળનું પાત્ર,પીળું રેશમી વસ્ત્ર,ચણાની દાળ,ચાંદી,અને દક્ષિણા દાન કરવું. 

-સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન શું કરવું? અને ક્યાં-ક્યાં નિયમોનું પાલન કરવું.?

સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન તલના તેલ મિશ્રિત જળ થી સ્નાન કરવું, દરેક બ્રાહ્મણ દેવ સમાન છે, માટે બ્રાહ્મણ ને દાન આપવું. સંક્રાંતિ પુણ્યકાળ સમયે ભગવાન ના નામનો જપ કરવો,અને સ્મરણ કરવું સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન જપ નો દશાંશ યજ્ઞ કરી શકાય.સંક્રાંતિ પુણ્યકાળ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાન ની પૂજા કરવી. સંક્રાંતિ દરમ્યાન તલથી બનાવેલી સામગ્રી નો ભોગ વાન ને ધરી પોતે આરોગવો.

આલેખન:જ્યોતિષી:જીગર એચ.પંડ્યા:જામનગર:9714652602

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના કારખાનેદારો કોર્પો.ના વેરાઓ ભરવા ઈન્કાર કરે છે પણ..

May 14, 2025
ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

May 14, 2025
બિચારા સરકારી અધિકારીઓ : નાસ્તો કે ભોજન ‘પેટભરીને’ આરોગવા ન મળે..!!

બિચારા સરકારી અધિકારીઓ : નાસ્તો કે ભોજન ‘પેટભરીને’ આરોગવા ન મળે..!!

May 14, 2025
ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા 2 શ્રમિકોના મોત

ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા 2 શ્રમિકોના મોત

May 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના કારખાનેદારો કોર્પો.ના વેરાઓ ભરવા ઈન્કાર કરે છે પણ..

May 14, 2025
ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

May 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®