Mysamachar.in-જામનગર
IMAની વડી શાખાના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આજરોજ આરોગ્યકર્મીઓ પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિ વિરોધ પ્રદર્શિત કરાયો આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે IMA માંગ કરે છે. આજે શાંતિપૂર્ણ વિરોધનો કાર્યક્રમ યોજાયો પણ હોસ્પિટલો રાબેતા મુજબ ચાલુ છે, જામનગરમાં પણ IMA આ કાર્યક્રમમાં જોડાયું જેમાં નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ ડો.વિજય પોપટ પણ હાજર રહ્યા હતા તેવોએ આ મામલે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો…
VIDEO જોવા ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ my samachar.in ની વિઝીટ કરો.