• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, August 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આ છે રાજ્યનું શિક્ષણનું સ્તર, 1 શિક્ષકથી ચાલે છે 700 શાળાઓ, તો કેળવણી નિરીક્ષકોની 500 થી વધુ જગ્યાઓ ખાલી

My Samachar by My Samachar
March 14, 2022
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
આ છે રાજ્યનું શિક્ષણનું સ્તર, 1 શિક્ષકથી ચાલે છે 700 શાળાઓ, તો કેળવણી નિરીક્ષકોની 500 થી વધુ જગ્યાઓ ખાલી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચું હોવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પણ દાવાઓમાં દમ કેટલો તે આજે ચાલી રહેલ વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નના જવાબમાં સામે આવ્યું છે, રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 563 જગ્યાઓ ખાલી છે. તો રાજ્યમાં તાલુકા શિક્ષણાધિકારીની 93 જગ્યાઓ ખાલી છે. ભાવનગર જિલ્લામાં 42 કેળવણી નિરીક્ષકોમાંથી માત્ર 1 જગ્યા ભરાયેલ છે. પંચમહાલ, અમરેલી, રાજકોટ, અરવલ્લી અને સાબરકાંઠામાં એકપણ કેળવણી નિરીક્ષક નથી. તો દાહોદ, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ એકપણ કેળવણી નિરીક્ષક નથી. બોટાદ, વલસાડ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ કેળવણી નિરીક્ષક નથી. ડાંગ, સુરત અને નવસારીમાં કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી છે.ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથળ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં 700 શાળાઓમાં માત્ર એક જ  શિક્ષક  છે.

જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રશ્ન પૂછ્યો હતો કે…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંધ અને મર્જ કરેલ સરકારી પ્રાથમિક શાળાઓ જામજોધપુરના કોંગી ધારાસભ્યએ ઉઠાવેલ સવાલના જવાબો પણ સામે આવ્યા છે, જેમાં તા.31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં બંધ કરેલ શાળાની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાની સંખ્યા 114 છે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બંધ કરેલ શાળાની સંખ્યા 05 છે અને મર્જ કરેલ શાળની સંખ્યા 39 છે.જામનગર જિલ્લામાં બંધ કરેલ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 2188 છે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બંધ કરેલ શાળાના વિદ્યાર્થીઓ ની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 283 છે.બાળકોની સંખ્યા ઘટવાના કારણે તથા એક જ કેમ્પસમાં એકથી વધુ શાળા ચાલતી હોવાના કારણે બાળકોના શૈક્ષણિક હિતને ધ્યાને રાખીને શાળા બંધમર્જ કરવામાં આવેલ હોવાનો જવાબ ધારાસભ્ય ચિરાગ કાલરીયાને ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે.

 

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

August 18, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

હવે તમારાં વીજબિલનું રીડિંગ પણ આઉટસોર્સના હવાલે…

August 18, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગર નજીક કનસુમરામાં લગડી ઝોનફેર ચુપચાપ રીતે સફળ…!!

August 16, 2025
જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

August 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

August 18, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

હવે તમારાં વીજબિલનું રીડિંગ પણ આઉટસોર્સના હવાલે…

August 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®