• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કોરોના વાયરસ સંક્રમણ સામે આ છે રક્ષણાત્મક ઉપાયો

My Samachar by My Samachar
July 15, 2021
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
કોરોના વાયરસ સંક્રમણ સામે આ છે રક્ષણાત્મક ઉપાયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત 148 દેશોમાં ફેલાયેલ છે. કોવિડ-19 એ વાયરસ જનિત સૌથી લાંબા સમય સુધી ચાલનાર રોગ છે. આ નવા ચેપ અને રોગની શરૂઆત ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરથી થઈ હતી. આજે કોરોના વાયરસ આખી દુનિયામાં છવાયેલો છે અને તેનાથી બધા ખૂબ જ ડરી ગયા છે. એક પછી એક, દેશો સતત તેમની જગ્યાએ લોક ડાઉન અથવા કર્ફ્યુ લાદી રહ્યા છે જેથી આ વાયરસનો ફેલાવો ઘટાડી શકાય. શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલી (રોગપ્રતિકારક શક્તિ)ને વધારવા અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવામાં આયુર્વેદ શાસ્ત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે બધા જાણીએ છીએ કે રોગનું નિવારણ અને બચાવ તે ઉપચાર કરતા કેટલું મહત્વનું છે. કોવિડ-19 માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે, તેમ છતાં, આ સમયમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉપાયો કરવા ખુબજ જરૂરી છે.

આયુર્વેદ એ એક પ્રાચીન તબીબી વિજ્ઞાન છે. આયુર્વેદનું મુખ્ય ધ્યાન વ્યક્તિના જીવનના ભાવનાત્મક અને શારીરિક સ્વરૂપને ઓળખવા અને તેના પર કેન્દ્રિત કરવાનું છે. આયુર્વેદના બે હેતુ છે તંદુરસ્ત વ્યક્તિઓના સ્વાસ્થ્યને બચાવવા માટે અને બીમાર વ્યક્તિઓના વિકારોને દૂર કરવા અને તેમને સ્વસ્થ બનાવવા. આયુર્વેદિક સારવાર તેની વ્યાપક કુદરતી ઉપચાર પદ્ધતિઓ માટે લોકપ્રિય છે જે બિમારીઓ ને દૂર કરે છે અને માનવ શરીર અને મનની સુખાકારીમાં સુધારો કરે છે. આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે નીચે આપેલ સ્વ-સૂચિત માર્ગદર્શિકાની ભલામણ કરવામાં આવે છે. આ સૂચનાઓ સામાન્ય સાહિત્ય, વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનો દ્વારા આધારભૂત છે.

સામાન્ય પગલાં

-દિવસ દરમિયાન ગરમ પાણી પીવું 
-આયુષ મંત્રાલયની સલાહ પ્રમાણે દરરોજ 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પ્રેક્ટિસ કરવું. (# ઘરે યોગ કરો#ઘરે રહો#સલામત રહો) 
-રસોઈમાં હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલા નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રતિરક્ષા વધારવા આયુર્વેદિક ઉપાય

-સવારે 10 ગ્રામ (1 ચમચી) ચ્યવનપ્રાશ લેવું. ડાયાબિટીસના દર્દીઓએ સુગર મુક્ત ચ્યવનપ્રાશ લેવું જોઈએ. 
-દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષ માંથી બનાવેલ હર્બલ ચા-ઉકાળો પીવો. જો જરૂર જણાય તો, સ્વાદ માટે ગોળ અથવા તાજા લીંબુનો રસ ઉમેરી શકાય. 
-ગુડૂચી ઘનવટી 500 મિલિગ્રામ-અશ્વગંધા ગોળી 500 મિલિગ્રામ દરરોજ બે વખત ભોજન પછી નવશેકું પાણી સાથે લઈ શકાય. 
-ગોલ્ડન મિલ્ક-એટલે 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વાર લેવું જોઈએ. 
સરળ કાર્યાત્મક પ્રક્રિયાઓ 
-અનુનાસિક નસ્ય પ્રયોગ-સવાર-સાંજ બંને નસકોરા (પ્રતિમર્શ નસ્ય) માં તલનું તેલ-નાળિયેર તેલ અથવા ઘી લગાડવું. 
-કવલ અને ગંડૂષ-મોઢામાં એક ચમચી તલનું તેલ અથવા નાળિયેર તેલ નાખી શકાય. રાખવું તેને પીવું નઈ, ફક્ત 2 થી 3 મિનિટ સુધી મોઢામાં હલાવવું અને ગરમ પાણીના કોગળા કરી શૂકવું. આ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.

ગંભીર ઉધરસ-ગળામાં દુખાવો

-દિવસમાં એકવાર તાજા ફુદીનાના પાન અથવા અજમો ગરમ પાણીમાં નાખી નાસ લેવી જોઈએ. 
-ઉધરસ-ગળામાં દુખાવાની સ્થિતિમાં, લવિંગ પાવડર, ગોળ-મધ સાથે મેળવીને 2-3 વાર લઈ શકાય છે. 
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સૂકી ઉધરસ અને ગળાના દુખાવાની સારવાર કરે છે. જો કે, આ લક્ષણો ચાલુ રહે તો નિષ્ણાત ચિકિત્સકની સલાહ લેવી શ્રેષ્ઠ છે. ઉપરોક્ત બાબતે વધુ માહિતી માટે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલયના ઓ પી ડી વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

સૌરાષ્ટ્રના 7 જીલ્લાઓના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત

May 14, 2025
સાગઠિયાકાંડ : આ પ્રકારના મામલાઓમાં અધિકારીઓ તાજના સાક્ષી બની જાય, તો ?

રાજ્યના નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે સરકારે લીધો આ નિર્ણય

May 14, 2025

જામનગરના કારખાનેદારો કોર્પો.ના વેરાઓ ભરવા ઈન્કાર કરે છે પણ..

May 14, 2025
ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

May 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સૌરાષ્ટ્રના 7 જીલ્લાઓના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત

May 14, 2025
સાગઠિયાકાંડ : આ પ્રકારના મામલાઓમાં અધિકારીઓ તાજના સાક્ષી બની જાય, તો ?

રાજ્યના નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે સરકારે લીધો આ નિર્ણય

May 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®