• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કરદાતાઓ હેરાન થઈ રહ્યા છે, ચલાવી લઈશું નહીં: SC

My Samachar by My Samachar
May 4, 2024
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી CGST એક્ટ 2017ની વિવિધ કલમો હેઠળ આપવામાં આવેલી નોટિસો અને કરવામાં આવેલી ધરપકડોનો ડેટા માંગ્યો છે. અદાલતે આ આદેશ આપતી વેળાએ જણાવ્યું કે, નાગરિકોને સ્વતંત્રતાથી વંચિત રાખીને તેમની હેરાનગતિઓ ન થાય તે માટે કોર્ટ કાયદાનું અર્થઘટન કરી શકે છે અને જરૂરી માર્ગદર્શિકાઓ નિર્દિષ્ટ કરી શકે છે.

GST એક્ટ, કસ્ટમ્સ એક્ટ અને PMLA એક્ટની વિવિધ કલમોને પડકારતી 281 અરજીઓની સુનાવણીઓ કરી રહેલી સુપ્રિમ કોર્ટની ખંડપીઠે ધરપકડની સતા અંગેની GST એક્ટની કલમ 69ની અસ્પષ્ટતાઓ બાબતે ચિંતાઓ વ્યક્ત કરી હતી.

ખંડપીઠે જણાવ્યું કે, નાગરિકોની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવવા માટે જરૂર જણાશે તો અદાલત કાયદાનું અર્થઘટન કરશે પરંતુ નાગરિકોને હેરાન થવા દેશે નહીં. ખંડપીઠે કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત રહેલાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.રાજુને કહ્યું કે, તમે રૂ. એક કરોડથી રૂ. પાંચ કરોડના કથિત ડિફોલ્ટ બદલ GST એક્ટ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં અપાયેલી નોટિસો અને ધરપકડનો ડેટા આપ્યો છે. લોકોની હેરાનગતિઓ થઈ રહી છે. અને અમે તે ચલાવી લઈશું નહીં. જો અમને કાયદાકીય જોગવાઈમાં અસ્પષ્ટતા જણાશે તો અમે તેને ઠીક કરીશું અને બધાં જ કેસોમાં લોકોને જેલમાં ન ધકેલી શકાય.

અરજદારોના વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા સતાના કથિત દુરુપયોગ થકી લોકોની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્યારેક એવું બને છે કે, ધરપકડ કરવામાં આવતી નથી પરંતુ ધરપકડની ધમકી આપતી નોટિસ જારી કરીને કરદાતાઓને હેરાન કરવામાં આવે છે. ધરપકડ પૂર્વે જેતે કરદાતાના પક્ષે બાકી અને ચૂકવવાપાત્ર રકમ અંગે નિર્ણય કરવામાં આવતો હોય છે. સવાલ એ ઉદભવે છે કે, એસેસમેન્ટ થયા બાદ રકમ નક્કી કરવામાં આવે તે પહેલાં આ કલમ મુજબ કોઈની સ્વતંત્રતા પર કાપ મૂકી શકાય.? અદાલતે વધુમાં કહ્યું: PMLA હેઠળ ધરપકડ માટે કારણ લેખિતમાં આપવું ફરજિયાત બનાવાયું છે. GST માં પણ આમ વિચારી શકાય.

SendShareTweetShare

Join Us on Social

Recent News

દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

July 15, 2025
જામનગર:શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી અને નુકશાન જણાઈ આવતા નોટીસ

જામનગર:શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી અને નુકશાન જણાઈ આવતા નોટીસ

July 15, 2025
રુદ્ર TMT બાર્સના નામે નકલી સળીયા વેચવાનું કૌભાંડ..

રુદ્ર TMT બાર્સના નામે નકલી સળીયા વેચવાનું કૌભાંડ..

July 15, 2025
10 ઈંચથી વધુ : જામનગર, કાલાવડ, લાલપુરમાં ધીંગો વરસાદ..ગ્રામીણ વિસ્તારના આંકડાઓ પણ વાંચો

હાલારમાં 24 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયા બાદ, હાલ વરાપ…

July 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

July 15, 2025
જામનગર:શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી અને નુકશાન જણાઈ આવતા નોટીસ

જામનગર:શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી અને નુકશાન જણાઈ આવતા નોટીસ

July 15, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®