• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સિંહોના મોતની તપાસ મુદ્દે વડી અદાલતની ‘ત્રાડ’…

વન તથા રેલ્વેતંત્રના અધિકારીઓને રીતસર તતડાવી નાંખ્યા

My Samachar by My Samachar
April 24, 2024
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
પક્ષકારોના હિતમાં હાઈકોર્ટે આ પદ્ધતિનો અમલ કર્યો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યની વડી અદાલત અવારનવાર સરકારના કેટલાંક વિભાગોના ઉચ્ચ અધિકારીઓને રીતસર ખખડાવી નાંખે છે. કારણ કે, આ પ્રકારના અધિકારીઓની બેદરકારીઓ અને ઉદાસીનતા ગંભીર હોય છે. આવું વધુ એક વખત બનવા પામ્યું છે. આ વખતે વન વિભાગ અને રેલ્વે વિભાગનો વારો ચડી ગયો છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહોના મોતની તપાસ મુદ્દે આ વિભાગોને આકરો ઠપકો સાંભળવો પડ્યો છે.

ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહોના મોત અકાળે થવાના બનાવો સતત બનતાં રહે છે. આ મામલે વડી અદાલત સુઓમોટો રિટ પિટિશન ચલાવી રહી છે. અને રાજ્ય સરકારના વનવિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીની ખંડપીઠે આ કેસમાં માર્મિક ટકોર કરી છે. ત્રણ ત્રણ સિંહોના આ રીતે મોત થઈ ગયા ત્યાં સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહીઓ કરી ન હતી. એ દર્શાવે છે કે, તંત્રો આ સમયે ગાઢ નિંદરમાં હતાં. એટલું જ નહીં, સિંહોના મોત અટકાવવા મુદ્દે તંત્રો દ્વારા વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.

હાઈકોર્ટે આ મામલે ખાતાંકીય તપાસ નહીં પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસનો નિર્દેેશ આપી રેલ્વે અને વનવિભાગના સચિવોને નિર્દેશ આપ્યા છે. હવે પછીની સુનાવણી 26 જૂને મુકરર કરવામાં આવી છે. વડી અદાલતે સ્પષ્ટ કહ્યું કે, અમે સરકાર પર સીધેસીધો દોષ મૂકી રહ્યા છીએ કે, તમારે જે તપાસ કરવી જોઈએ એ તમે કરી નથી. જે ઘટના બની એવી ઘટનાઓ ફરીથી ન બને એ માટે સંબંધિતોએ કઈ બાબતો સુનિશ્ચિત કરી છે ? એમ પણ અદાલતે પૂછયું છે.

અદાલતે એવી પણ ગંભીર ટકોર કરી કે, આજ સુધી કોઈ ઓથોરિટીએ સિંહોના અકાળે મોત અટકાવવા પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો જ નથી. અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસી નિર્ણયો કરી શકે નહીં. એક નિશ્ચિત વિસ્તારમાં જ છેલ્લા કેટલાંક વર્ષોથી સિંહોના અકસ્માત મોત થઈ રહ્યા છે. આમ છતાં કોઈ અસરકારક કામગીરીઓ કરવામાં આવી નથી. રેલ્વેના ડિવિઝનલ મેનેજર અને વનવિભાગના CCOને તો ખબર જ નથી કે તેમના વિસ્તારમાં કાંઈ થયું છે. પરંતુ અદાલતે કાર્યવાહીઓ કરી ત્યાં સુધી આ અધિકારીઓને ખબર જ ન હતી કે, તેમના વિસ્તારમાં દુર્ઘટના ઘટી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

રખડતાં પશુઓ અને ટ્રાફિક મામલાઓમાં હવે થશે નવાજૂની..

July 16, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

જામનગરમાં ગૌચરની જમીનના 160 પ્લોટ વેચી નાંખતા કૌભાંડીઓ ! 

July 16, 2025
ભારતનું ટોચનું ઉદ્યોગગૃહ જામનગરમાં : હવે શહેરને મળશે નવી ઓળખ

ભારતનું ટોચનું ઉદ્યોગગૃહ જામનગરમાં : હવે શહેરને મળશે નવી ઓળખ

July 16, 2025
દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

દેવભૂમિ દ્વારકા:જીલ્લા કલેકટર રાજેશ તન્નાની જીલ્લાના વિવિધ પુલો અંગે સ્થળ સમિક્ષા

July 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

રખડતાં પશુઓ અને ટ્રાફિક મામલાઓમાં હવે થશે નવાજૂની..

July 16, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

જામનગરમાં ગૌચરની જમીનના 160 પ્લોટ વેચી નાંખતા કૌભાંડીઓ ! 

July 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®