• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, May 25, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મકરસંક્રાંતિના દિવસે રાશી અનુસાર શું કરશો દાન, આ દિવસે ક્યાં-ક્યાં નિયમોનું કરવું જોઈએ પ્લાન 

My Samachar by My Samachar
January 9, 2021
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
મકરસંક્રાંતિના દિવસે રાશી અનુસાર શું કરશો દાન, આ દિવસે ક્યાં-ક્યાં નિયમોનું કરવું જોઈએ પ્લાન 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

હિંદુધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સચોટ દર્શન કરાવે છે,જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરેછે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે, એ નિયમને આપણે સંક્રાંતિના નામે ઓળખી છીએ. એક વર્ષમાં બાર વખત સંક્રાંતિ આવે છે,અને જયારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે,એને આપણે મકર સંક્રાંતિના નામે ઓળખી છીએ, અને આ મકર સંક્રાંતિનું પુણ્ય ખુબજ મહત્વનું હોય છે, 

તારીખ 14 JAN  2021 સોમવારે વિક્રમ સંવંત 2077 પોષ માસની સુદ-એકમ તિથિમાં શ્રવણ નક્ષત્રમાં અને વજ્ર યોગમાં સવારે 08 કલાક 15 મિનીટથી  સૂર્યનારાયણ મકર રાશીમાં પ્રવેશ કરે છે,મકર સંક્રાંતિ વિશેની માહિતી નીચે પ્રમાણે છે,

સંક્રાંતિનું નામ નંદા છે,પશ્ચિમ દિશામાંથી આવી પૂર્વ દિશા તરફ જાય છે,એનું મુખ ઉતર દિશામાં છે,અને અગ્નિ ખૂણા તરફ જોય રહી છે,સંક્રાંતિના નક્ષત્રો રોહિણી,ઉતરા ફાલ્ગુની,ઉતરા ષાઢા અને ઉતરા ભાદ્રપદ છે,વાહન સિંહ છે,ઉપવાહન હાથી છે,સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે,હાથમાં ભુશુંડી લીધેલ છે,કપાળમાં કસ્તુરીનું તિલક કરેલ છે, ઉમરમાં બાળા હોવાથી બેઠેલી છે, સુગંધને માટે પન્નાગનું ફૂલ લીધેલું છે,અનાજ ખાય છે,ભોજનપાત્ર સુવર્ણનું છે,દેવ જાતી છે,આભુષણ માટે પ્રવાલ (મંગળનો નંગ) ધારણ કરેલ છે.

-સંક્રાંતિનું ફળ 

ખેડૂતોને પાકનું સારું વળતર મળે અને અનાજ મોંઘુ થાય તેમજ સફેદ ચીજવસ્તુ મોંઘી થાય તેવું લાગી રહ્યું છે.!!!
સોનું અને અનાજ મોંધુ થાય,રાજકારણમાં ગરમાવો વધે,સમાજમાં એકબીજા પ્રત્યે વિરોધાભાસ વધે એવું લાગી રહ્યું છે.!!!
ગુરૂવારે મકર સંક્રાંતિ હોવાથી સર્વે પ્રકારે શુભ ફળ પ્રાપ્ત કરાવે છે.

-મકર સંક્રાંતિના પુણ્યકાળ સમયે રાશી અનુસાર દાન કરવું.
મેષ,કર્ક,તુલા,મકર રાશી માટે ત્રાંબા નું પાત્ર,સફેદરેશમી વસ્ત્ર,તલ,ચોખા અને દક્ષિણા દાન કરવું.
વૃષભ,સિંહ,વૃશ્ચિક, કુંભ રાશી માટે કાંસાનુંપાત્ર, લાલ રેશમી વસ્ત્ર, ઘઉં, સુવર્ણ અને દક્ષિણા દાન કરવું.
મિથુન, કન્યા, ધન,મીન રાશી માટે પીતળનું પાત્ર,પીળું રેશમી વસ્ત્ર,ચણાની દાળ,ચાંદી,અને દક્ષિણા દાન કરવું.


-સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન શું કરવું અને ક્યાં-ક્યાં નિયમોનું પાલન કરવું.
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન તલના તેલ મિશ્રિત જળથી સ્નાન કરવું,
દરેક બ્રાહ્મણ દેવસમાંન છે, માટે બ્રાહ્મણને દાન આપવું.
સંક્રાંતિ પુણ્યકાળ સમયે ભગવાનના નામનો જપ કરવો,અને સ્મરણ કરવું 
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન જપનો દશાંશ યજ્ઞ કરી શકાય.
સંક્રાંતિ પુણ્યકાળ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે.
સંક્રાંતિ પુણ્યકાળ દરમ્યાન ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી.
સંક્રાંતિ દરમ્યાન તલથી બનાવેલી સામગ્રીનો ભોગ ભગવાનને ધરી પોતે આરોગવો.

આલેખન:જ્યોતિષી જીગર પંડ્યા:જામનગર

SendShareTweetShare

Join Us on Social

Recent News

ભાજપાના મહિલા અગ્રણીના પુત્રની કંપની વિરુદ્ધ જામનગરમાંથી કરોડોની વધુ એક ફરિયાદ..

ભાજપાના મહિલા અગ્રણીના પુત્રની કંપની વિરુદ્ધ જામનગરમાંથી કરોડોની વધુ એક ફરિયાદ..

May 24, 2025
પ્રજાહિતમાં ટકોર: જામ્યુકોમાં વિપક્ષ હૈયાત છે કે કેમ.?!

ઈમ્પેક્ટ ફી : જામનગરમાં 39 ટકા ‘ગેરકાયદેસર’ બાંધકામ નિયમિત થઈ શક્યા…

May 24, 2025
લગ્ન કરવા માગતા યુવકો ચેતજો, જામનગરના બે યુવકોને થયો એવો કડવો અનુભવ કે…

જામનગરના એક રિક્ષાચાલકને રોહિણીનો 24 કલાકનો ‘સહવાસ’ રૂ. 1.80 લાખમાં પડ્યો..!

May 24, 2025
જામનગર: નદીના પટમાં બાંધકામ નહિ… સવા બે લાખ ફૂટની ‘ગેરકાયદેસર’ વાડી લહેરાતી હતી.!

જામનગર: નદીના પટમાં બાંધકામ નહિ… સવા બે લાખ ફૂટની ‘ગેરકાયદેસર’ વાડી લહેરાતી હતી.!

May 24, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ભાજપાના મહિલા અગ્રણીના પુત્રની કંપની વિરુદ્ધ જામનગરમાંથી કરોડોની વધુ એક ફરિયાદ..

ભાજપાના મહિલા અગ્રણીના પુત્રની કંપની વિરુદ્ધ જામનગરમાંથી કરોડોની વધુ એક ફરિયાદ..

May 24, 2025
પ્રજાહિતમાં ટકોર: જામ્યુકોમાં વિપક્ષ હૈયાત છે કે કેમ.?!

ઈમ્પેક્ટ ફી : જામનગરમાં 39 ટકા ‘ગેરકાયદેસર’ બાંધકામ નિયમિત થઈ શક્યા…

May 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®