હાલાર - અપડેટ

જામનગરમાં પૂરસહાય ચૂકવવાનું શરૂ: અસરગ્રસ્તોને મળી રાહત…

Mysamachar.in-જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં ગત્ ઓગસ્ટના આખરી દિવસોમાં ભારે વરસાદ, રણજિતસાગર ઓવરફલો તથા રંગમતી ડેમમાંથી છોડાયેલાં પાણીને કારણે, પૂરની...

Read moreDetails

જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિકાસલક્ષી આયોજનો ફાઈલમાં

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શહેર અને પંથકના 'વિકાસ' સંબંધે વારંવાર અને મોટી વાતો થતી રહે છે પરંતુ સ્થાનિક સ્તરે...

Read moreDetails

જામનગર શહેરમાં રસ્તાઓ તૂટવાનો દોષ માત્ર વરસાદનો નથી…..

Mysamachar.in-જામનગર: તાજેતરના વરસાદ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેરઠેર રોડ રસ્તાઓ તૂટી ગયા. ભયંકર ખાડા પડ્યા, લાખો વાહનચાલકોને હાલાકીઓ, વાહનોમાં નુકસાન, ભયાનક...

Read moreDetails

જામનગરમાં 50 બાળકો સહિત 80 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં દોડધામ…

Mysamachar.in-જામનગર: જામનગરના હાપા વિસ્તારમાં ગણેશ મહોત્સવના પંડાલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતાં ગુરૂવારે રાત્રે ભારે દોડધામ મચી ગઈ હતી અને એક...

Read moreDetails

નિરાધાર બાળકોને મળ્યો આધાર, જામનગર કલેકટર ભાવીન પંડયા દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકો દંપતીઓને સોંપાયા

Mysamachar.inજામનગર: કેટલાય બાળકોનો જન્મ થાય છે અને જન્મતાની સાથે જ તે  નિરાધાર પણ બની જાય છે પણ આવા નિરાધાર બાળકોને...

Read moreDetails

દ્વારકા: ગૌશાળાના સંચાલકોની બેદરકારીથી ભૂખમરાના કારણે 14 ગૌવંશના મૃત્યુ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દ્વારકા નજીક આવેલી કનૈયાધામ ગૌશાળામાં થોડા સમય પૂર્વે કેટલાક ગૌવંશના કરુણ મોત નીપજ્યા હતા. અહીં આવેલા ગૌ સેવકોની...

Read moreDetails

ડોકટરો શા માટે જેનરિક દવા લખતા નથી..? સંસ્થાએ ઉઠાવ્યો સવાલ

Mysamachar.in-જામનગર: જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ નામની સંસ્થા દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે જેમાં તેવોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર...

Read moreDetails

ખાનગી બી.એડ.કોલેજ સામે કાર્યવાહી કરવા NSUIએ કરી માંગ

Mysamachar.in-જામનગર: જામનગરના લાખાબાવળમાં આવેલ એક ખાનગી કોલેજના સંચાલકો દ્વારા કરવામાં આવતી મનમાનીને લઈને મામલો ગરમાયો છે અને NSUI દ્વારા આ...

Read moreDetails

જામનગર: કસૂરવાર પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાંઓ લેવાશે.? એવું અદાલતે પૂછયું…

Mysamachar.in-જામનગર: જામનગરના એક સગીરને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવેલો, એવો એક મામલો પોલીસમાં નોંધાયેલો છે. આ મામલો છેક હાઈકોર્ટમાં પહોંચી...

Read moreDetails

જામનગર:ચકચારી વકીલ હત્યા કેસ, ખાસ પબ્લિક પ્રોસીકયુટરની થઇ નિમણુક

Mysamachar.in-જામનગર: જામનગર શહેરના બેડી વિસ્તારમાં જામનગરના જાણીતા એડવોકેટ ’’એડવોકેટ હારૂન પલેજા’’ ખૂન કેસમા સરકારના કાયદા વિભાગે સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે...

Read moreDetails
Page 76 of 625 1 75 76 77 625

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!