હાલાર - અપડેટ

જામનગર જિલ્લામાં 3 ઈંચ સુધીનો વરસાદ : સૌથી વધુ લાલપુરમાં 3 ઈંચ…

Mysamachar.in-જામનગર: અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી કે, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સામાન્યથી માંડી ભારે વરસાદ સુધીની...

Read moreDetails

જામનગરમાં અતિવૃષ્ટિ નુકસાન  ઘણું વ્યાપક : નુકસાનનો આંકડો ગાંધીનગરથી જાહેર થશે…

Mysamachar.in-જામનગર: ગત્ ઓગસ્ટમાં ખાસ કરીને ઓગસ્ટના અંતિમ સપ્તાહ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મેઘરાજાએ અનરાધાર પાણી ઠાલવતાં...

Read moreDetails

કોર્પોરેશનની ચકચાર : ચેરમેને કહ્યું મારે એની સાથે કોઈ વાંધો નથી, તો પટાવાળાએ કહ્યું કે….

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગર સેવા સદન વધુ એક વખત સમાચાર અને ચકચારનો વિષય બન્યું છે. કમિશનર કચેરીના એક પટ્ટાવાળાએ કાલે ગુરૂવારે...

Read moreDetails

દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા અંગે તાજેતરમાં થયેલ વિવાદ બાદ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરમાં...

Read moreDetails

જામનગર જિલ્લાના બધાં જ તાલુકાઓમાં હળવો વરસાદ…

Mysamachar.in-જામનગર: હવામાન વિભાગની આગાહીઓ બાદ, દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડવાની સાથેસાથે સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં ઓછોવધતો વરસાદ નોંધાયો છે અને...

Read moreDetails

ખંભાળિયા:વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ હોવા છતાં પણ આંતરિક ગજગ્રાહના કારણે કામો થતા નથી..!?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પણ નવું અને નોંધપાત્ર વિકાસ કામ થયું નથી. જેમાં...

Read moreDetails

જામ્યુકોનું ખાસ બોર્ડ યોજાયું પણ  ‘ખાસ’ ન રહ્યું…

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકા સાત લાખની વસતિ ધરાવતાં સૌરાષ્ટ્ર-કચ્છના મહત્વપૂર્ણ એવા જામનગર શહેરનું સંચાલન કરે છે. આ સંચાલનમાં અધિકારીઓની જવાબદારીઓ અને...

Read moreDetails

જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકાના ખેડૂતોને ‘લાભ’…

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લામાં આ ચોમાસામાં જામજોધપુર અને લાલપુર તાલુકાઓ સારાં વરસાદની યાદીમાં છે પરંતુ સરકારના સમયપત્રક મુજબ આ બે તાલુકામાં...

Read moreDetails

શિષ્યવૃતિ: સરકાર શિક્ષકોને પરેશાન કરી રહી હોય, નારાજગી…

Mysamachar.in-જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી BCK-4 સિવાયની કોઈ પણ પ્રકારની શિષ્યવૃતિ યોજનામાં E-KYC ની જરૂરિયાત રહેતી ન હોવા છતાં,...

Read moreDetails

પૂર્વ વિપક્ષ નેતા: દર વર્ષે કરોડોનો ખર્ચ કરતી ભૂગર્ભ ગટર શાખામાં લોલમલોલ, અધિકારી:કોઈ ભૂગર્ભ ગટરની કુંડીઓ તોડી નાંખે છે

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર શાખા વિરુદ્ધ મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ આક્ષેપો કર્યા છે, સામા પક્ષે અધિકારીએ પણ ખરી વાસ્તવિકતા...

Read moreDetails
Page 74 of 625 1 73 74 75 625

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!