હાલાર - અપડેટ

પાટીદારોનું જબરદસ્ત મેનેજમેન્ટ: 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો જમી શકે તેવું બેનમૂન આયોજન

Mysamachar.in-જામનગર: અન્ન ભેગા તેના ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારોનો માનવ મહેરામણ ઉભરાય રહયો છે. મા ઉમિયાના...

Read moreDetails

ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલને રીનોવેશન દરમિયાન જુના ટાઉનહોલમા જે તે સમયે એટલે કે, વર્ષ 2004માં સીવીલ...

Read moreDetails

20,000 જેટલાં લોકો માથે લટકતું મોત: મંજીરા વગાડતી સરકાર ! 

Mysamachar.in: જામનગર જામનગર સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આશરે 20,000 લોકો સતત મોતના ઓથાર હેઠળ જિંદગીઓ જિવી રહ્યા છે, કારણ કે...

Read moreDetails

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી

Mysamachar.in: દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂરી સંસાધનો તેમજ તબીબી અને...

Read moreDetails

જામનગરમાં સૂરજનો તડકો શોધે છે નગરજનો: વાદળછાયું વાતાવરણ

Mysamachar.in-જામનગર: રાજ્યના હવામાન વિભાગે 3 દિવસ અગાઉ આગાહી કરેલી કે, રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ...

Read moreDetails

ઉમિયા માતાજીના પ્રાગટ્યની ઉજવણી:જન્મોત્સવ સાથે સમાજોત્કર્ષનું પર્વ:રાજયપાલ આચાર્ય દેવવ્રત

Mysamachar.in-જામનગર: જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે જણાવ્યું...

Read moreDetails

કામની કદર: સામાન્ય પરિવારના યુવાનને કાલાવડ શહેર BJPનું સુકાન….

Mysamachar.in-જામનગર: કામ કરવાની ધગશ, આવડત અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને કારણે કોઈ પણ યુવાન સંબંધિત સંસ્થા કે પક્ષમાં સન્માનીય પદ સુધી...

Read moreDetails

સિદસરમાં ઉમિયામાતાજીનો પંચદિવસીય પ્રાગટ્ય મહોત્સવ

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર મુકામે સૌરાષ્ટ્રના લાખો કડવા પાટીદારોના આસ્થાકેન્દ્ર શ્રી ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યને 125 વર્ષ પૂર્ણ...

Read moreDetails

વધુ એક દુર્ઘટના: ક્રેન તૂટી અને  ત્રણ બની ગયા કાળનો કોળીયો, ક્યારે અટકશે આવા અકસ્માતો..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ગમે ત્યારે ગમે તે અકસ્માત થાય કેટલાય લોકોની જિંદગીઓ આવા અકસ્માતોમાં પૂર્ણ થઇ જાય અને થોડા દિવસો...

Read moreDetails

રાજ્યપાલ-આરોગ્યમંત્રી આગામી મંગળવારે જામનગરના મહેમાન…

Mysamachar.in: જામનગર આવતાં સપ્તાહે 31મી ડિસેમ્બરે, મંગળવારે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિ. દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહી છે. જેમાં રાજ્ય...

Read moreDetails
Page 57 of 625 1 56 57 58 625

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!