હાલાર - અપડેટ

વડાપ્રધાન જામનગરમાં…આ રસ્તાઓ પરથી પસાર થનાર લોકોએ વૈકલ્પિક રસ્તાઓ પસંદ કરવા પડશે

Mysamachar.in-જામનગર: આવતીકાલે તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય આથી તેમના પ્રવાસ રૂટ પર કોઈ...

Read moreDetails

વડાપ્રધાન આવતીકાલે જામનગરમાં, રવિવારે…….

Mysamachar.in-જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે સાંજે જામનગર આવી રહ્યા છે અને અહીં તેઓ રાત્રિરોકાણ કરશે. રવિવારે તેઓ રિલાયન્સના વનતારાની...

Read moreDetails

પસ્તીમાં નાસ્તો : Mysamachar.inના અહેવાલ બાદ ચેકિંગ….

Mysamachar.in-જામનગર: જામનગર સવાર સાંજ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો નગરજનો ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર નિયમિત રીતે નાસ્તો આરોગતાં જોવા...

Read moreDetails

જામનગરના 1,404 આવાસ: ધારકોને ‘નવા મકાન’ મળવામાં વિલંબ….

Mysamachar.in-જામનગર: જામનગરના અંધાશ્રમ નજીકના 1,404 આવાસોના ધારકોને નવા મકાનોનું વચન આપી મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને જર્જરીત આવાસોની પાડતોડ...

Read moreDetails

JMC-પીવાના પાણી માટે  શું જહેમત.? ઉનાળો વરવો જવાના એંધાણ કે..?

Mysamachar.in-જામનગર: પીવાનુ પાણી મનવ જીવનનો અભિન્ન હિસ્સો છે પ્રાણવાયુ બાદની અતિ જરૂરીયાતવાળા ગણાતા પાણીના પીવા ઉપરાંતના વિવિધ વપરાશો હોય છે ...

Read moreDetails

સવાલ કવોલિટીનો : આ ઉનાળામાં પણ ધમધમશે પાણીનો વેપાર…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પિવાના પાણીનો વેપાર કરોડો રૂપિયાનો છે, જેમાં ઉનાળાના સમયગાળામાં જબરો ઉછાળો નોંધાતો હોય છે. કરોડો...

Read moreDetails

ધ્રોલનું કન્યા છાત્રાલય પ્રકરણ: અદાલત ફરિયાદીની વહારે…

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લામાં શિક્ષણના હબ તરીકે પંકાયેલા ધ્રોલના એક કન્યા છાત્રાલયમાં આજથી આશરે એક વર્ષ અગાઉ એક જોરદાર બબાલ થયેલી....

Read moreDetails

યાત્રાધામ હર્ષદના દરિયાકિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ….

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે...

Read moreDetails

જામનગરમાં પસ્તીમાં નાસ્તો આપનારાઓ ચેતી જાય: ત્રાટકશે તંત્ર

Mysamachar.in-જામનગર: જામનગર સહિતનું સમગ્ર સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ સવાર સાંજ ગરમાગરમ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો લોકો આ નાસ્તો અખબારોની...

Read moreDetails

જામનગરમાં રખડતાં પશુઓ: મામલો છેક પાટનગર પહોંચ્યો…

Mysamachar.in-જામનગર: રખડતાં પશુઓના ત્રાસનો મામલો જામનગરથી માંડીને છેક અમદાવાદ સુધી, બધે જ, વર્ષોથી ચર્ચાઓમાં છે. આ મામલામાં ચર્ચાઓ સિવાય કશું...

Read moreDetails
Page 48 of 625 1 47 48 49 625

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!