હાલાર - અપડેટ

જામનગર: નદીના પટમાં બાંધકામ નહિ… સવા બે લાખ ફૂટની ‘ગેરકાયદેસર’ વાડી લહેરાતી હતી.!

Mysamachar.in-જામનગર: સામાન્ય રીતે કોઈપણ ડીમોલીશન એટલે કે પાડતોડ થતા હોય ત્યારે ત્યાં ઉભા થયેલ બાંધકામો જેવા કે રહેણાક કે કોમર્શીયલ...

Read moreDetails

માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ માવઠાંની મોંકાણ ચાલી રહી છે, બીજી તરફ સંભવિત વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થવા અંગે...

Read moreDetails

1 વર્ષથી રસ્તાની આવી સ્થિતિ: ખંભાળિયાના રામનગરના ગ્રામજનો રોષે ભરાયા  

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેર નજીક આવેલી મહત્વની ગ્રામ પંચાયત રામનગર ખાતેના આશરે 2 કિ.મી. જેટલા માર્ગનું કામ...

Read moreDetails

જામનગર જિલ્લા પંચાયત આટલી ધગધગતી કેમ રહે છે ?!…

Mysamachar.in-જામનગર: જામનગરની જિલ્લા પંચાયત જાણે કે અભિશાપિત સંસ્થા હોય એમ આ સંસ્થામાં, શાસન કોઈ પણ પક્ષનું હોય, આ સંસ્થાએ ક્યારેય...

Read moreDetails

A-ડીવીઝન પોલીસ મથક હેઠળની ચોકીના 2 પોલીસકર્મીઓ ચોકીમાં જ લાંચ લેતા ઝડપાયા

Mysamachar.in-જામનગર: જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ મથક આવતી ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓને ચોકીમાં જ...

Read moreDetails

જામનગર મહાનગરપાલિકામાં બપોર બાદ નગરસેવકો ‘ગૂમ’ !!

Mysamachar.in-જામનગર: સામાન્ય લોકોની સામાન્ય સમજ એવી હોય છે કે, નગરજનો અને મહાનગરપાલિકા વચ્ચે કોર્પોરેટર એક 'સેતુ' સમાન હોય છે, આથી...

Read moreDetails

જામનગરની પાર્કિંગ પોલિસી: ખુદ પદાધિકારીઓ અજાણ !!

Mysamachar.in-જામનગર: જામનગર શહેર છેલ્લા કેટલાંક વર્ષોથી મહાનગર બનવા તરફ દોડી રહ્યું છે અને શહેરની વસતિ તથા વાહનોની સંખ્યા સતત વધી...

Read moreDetails

જામનગરના દરિયાકિનારે એકસાથે 7 ધાર્મિક દબાણોનો કડૂસલો બોલાવાયો…

Mysamachar.in-જામનગર: જામનગર શહેરથી થોડે દૂર ખીજડીયા પંથકના દરિયાકિનારે કેટલાંક વિવાદાસ્પદ ધાર્મિક દબાણો ઘણાં વર્ષોથી હતાં, જે ગત્ રાત્રે તોડી પાડવામાં...

Read moreDetails

જામનગર અને દ્વારકામાં વાહનોના રેસિંગ તથા સ્ટંટ વિરુદ્ધ કાર્યવાહીઓ…

Mysamachar.in-જામનગર જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લો, ખાસ કરીને કેટલાંક યુવાઓ અને કિશોરો ઘણાં સમયથી વાહનોની રેસ અને વાહનોના સ્ટંટના...

Read moreDetails

વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ

Mysamachar.in-જામનગર: વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના સુપ્રસિદ્ધ માં પીતામ્બરા બગલામુખી ઉપાસક જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ થઇ...

Read moreDetails
Page 33 of 625 1 32 33 34 625

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!