હાલાર - અપડેટ

1100 ગાયોના નિભાવ કરતી પાંજરાપોળને મકર સંક્રાંતિના પર્વે દાન આપવા આગળ આવો…

Mysamachar.in-જામનગર: જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે 152 વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં...

Read moreDetails

જામનગરમાં વધુ એક ઓપરેશન ડિમોલીશન: 12 દુકાનોનો કડૂસલો…

Mysamachar.in-જામનગર: થોડા વર્ષો પૂર્વે જામનગરના જુના ગેલેક્સી સિનેમા નજીક ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી દુકાનોનું બાંધકામ કોઈ મંજુરી વિના...

Read moreDetails

જામનગરમાં લોજિસ્ટીક પ્લાન માટેનો સર્વે પૂર્ણ…

Mysamachar.in-જામનગર: જામનગર સહિતના 8 મહાનગરોમાં અદભૂત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાઓ અને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ ગોઠવવાની જવાબદારીઓ રાજ્ય સરકારે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડને...

Read moreDetails

જામનગર: ગેરકાયદે દબાણો પર ચાલ્યું મનપાનું બુલડોઝર…..

Mysamachar.in-જામનગર: સરકારી જગ્યાઓ પર અવેધ ક્બ્જાઓ કરનાર સામે સરકારના છુટા દૌર બાદ સ્થાનિક તંત્રો લાલ આંખ કરી રહ્યા છે, જામનગર...

Read moreDetails

જામનગરમાં પણ ‘ડમી’ શાળાઓ અને કલાસીસની તપાસ થશે…

Mysamachar.in-જામનગર: ડમી શાળાઓ અને ડમી કોચિંગ ક્લાસીસ- એક ધીકતો ધંધો છે અને ભરપૂર નાણાંકીય લાભોને કારણે ઘણીયે 'કથિત' શિક્ષણસંસ્થાઓ આ...

Read moreDetails

દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતા દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ...

Read moreDetails

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

Read moreDetails

અમરેલી લેટરકાંડ: જામનગરમાં પટેલ યુવા ગ્રૂપ દ્વારા આવેદન…

Mysamachar.in-જામનગર: અમરેલી ભાજપાની આંતરિક લડાઈ દરમિયાન સર્જાયેલા લેટરકાંડનો પડઘો સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ જાહેર થયો છે, સ્થાનિક પટેલ યુવાનોના...

Read moreDetails

દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ ‘દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી’ ગણતરી-સેન્સસ યોજાશે

Mysamachar.in-જામનગર: દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. ૦૩ થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દરિયાકાંઠાના...

Read moreDetails

જામનગરના લોકોના હ્રદય ઝડપથી નબળાં પડી રહ્યા છે !!

Mysamachar.in-જામનગર: જામનગરીઓના દિલ મોટાં એવું કહેવાય છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મામલો ચિંતાપ્રેરક છે- જામનગરીઓના હ્રદય નબળાં પડવાની ટકાવારી...

Read moreDetails
Page 16 of 586 1 15 16 17 586

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!